SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ 177 षष्ठः सर्गः अर्थ-ऐसा उनका कहना विद्वजनों को मान्य इस कारण नहीं हो सकता है कि शास्त्रों में अनुकंपा नियम से समस्त प्राणियों के लिये हित-कल्याणकारक कही गई है। ऐसी कथनी कहीं पर भी शास्त्रों में नहीं आई है कि दया नहीं करनी चाहिये / इसलिये विश्वकल्याणकारिणी सर्वप्राण्यनुकंपा आक्षेप करने के योग्य नहीं है। यह सर्वभूतानुकंपा समस्त सदगुणों की माता है एवं सम्यग्दर्शन आदि की उत्पत्ति में दृढ बीजरूप है. इसके प्रभाव से ही अविरत सम्यग्दृष्टि जीव स्वर्ग में आनन्द करते हैं // 54-55-56 // એમ તેમનું કથન વિદ્વાનોમાં એ કારણે માન્ય થતું નથી કે–શાસ્ત્રોમાં દયા એ અવશ્ય સઘળા પ્રાણિ માટે કલ્યાણકારક કહેલ છે. એવું શાસ્ત્રોમાં ક્યાંય પણ કહ્યું નથી કે દયા ન કરવી જોઈએ. તેથી વિશ્વકલ્યાણ કરનારી પ્રાણીમાત્ર પરની અનુકંપા આક્ષેપ કરવા યોગ્ય નથી. આ સર્વભૂતાનું કંપા સઘળા સદ્દગુણેની જનની છે અને સમ્યફ દર્શન વિગેરેની ઉત્પત્તીમાં બીજરૂપ છે. એના પ્રભાવથી જ સમ્યફદષ્ટિવાળો જીવ સ્વર્ગમાં અવિરત આનંદ કરે છે. 545 પાપા अवतिनोऽपि क्रमशः स्वदयया समन्विता हि भवसिन्धुम् / प्रशमादिभावयुक्ता नियमेन तरन्ति ते जीवाः // 57 // यद्यप्यस्ति दयायां रागो बन्धस्य कारणं सोऽल्पः / दुष्कृतपन्नहि सोऽस्ति निविडाशुभबन्धनहेतुः // 50 // पुण्यात्रवस्य हेतुः करुणाभावः सगस्ति जिनदेवैः / कथितस्तथापि जीवः तस्मादाप्नोत्ययं शुद्धिम् // 59 // अर्थ-प्रशम, संवेग आदि भावों से युक्त हुए अविरत सम्यग्दृष्टि जीव अपनी निजको दया के प्रभाव से ही नियमतः संसाररूपी समुद्र को पार कर देते है। यद्यपि दया में रागांश होता है इसलिये वह बन्धकारण बनता है. फिर भी या पाप की तरह निबिड अशुभ कर्मों की बंधक नहीं होती है। क्योंकि उसमें समांश अल्प होता है, जिनेन्द्र देव तो करुणाभाव को पुण्य का कारण बतलाया है परन्तु फिर भी उसके अवलम्बन से जोव शुद्धि को पालेता है. // 57-58-59 // પ્રશમ, સંગ વિગેરે ભાવથી યુક્ત થયેલ અવિરત સમ્યક દષ્ટિ જીવ પિતાની નીજી લયાના પ્રભાવથી જ નિશ્ચય રીતે સંસારરૂપી સમુદ્રને પાર કરી દે છે. જોકે દયામાં રાણાંશ (ાય છે, તેથી એ બન્ધનું કારણ બને છે, તે પણ દયા પાપની જેમ એકદમ અશુભ
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy