SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः सर्गः ___ अर्थ-यह शरीर ऊपर 2 से ही सुन्दर लगता है-यदि भीतर का जो -इसका स्वरूप है उस स्वरूप से यह युक्त हो जावे तो न तो कोई इसे देखना चाहेगा और न कोई इसमें राग ही करना चाहेगाः // 85 // આ શરીર ઉપર ઉપરથી જ સુંદર લાગે છે. તેનું અંદરનું જ સ્વરૂપ છે તે રૂપથી જે એ યુક્ત થઈ જાય છે તેને કોઈ જોવા ચાહશે નહી કે તેની સાથે કોઈ રાગ કરવા પણ ઈચ્છશે નહીં ૮પા यदङ्ग सङ्गादिह जायते हा ! मेध्येप्यमेध्यत्वमलं कथं तत् / गात्रं पवित्रं भवतीति चेत्कः मलेऽपवित्रे भवतादतोषः // 86 // अर्थ-जिस शरीर के सम्बन्ध से पवित्र वस्तुओं में अपवित्रता आ-जाती हैं. ऐसा वह शरीर पवित्र कैसे हो सकता है. उसे पवित्र माना जावे तो फिर अपवित्र मल को भी पवित्र मान लेना चाहिये // 86 // જે શરીરના સંબંધથી પવિત્ર વસ્તુઓમાં અપવિત્ર પણ આવી જાય છે, એવું આ શરીર પવિત્ર કેવી રીતે કહી શકાય? જો તેને પવિત્ર માનવામાં આવે તો પછી અપવિત્ર એવા મળને પણ પવિત્ર માનવો જોઈએ. 86 गात्रं तदेतत्क्षणनश्वरं भोः ! विज्ञाय सवैरशुचीति यत्नः। कोऽस्य साफल्य कृते तपस्यायामाशुजीवै न यतः स्थिरं तत् // 8 // अर्थ-यह शरीर क्षणनश्वर है और अपवित्र है ऐसा जानकर भो ज्ञानीजन ! इसकी सफलता के लिये शीघ्र ही तपस्या में यत्न करते रहो. क्यों कि यह स्थिर नहीं है // 8 // આ શરીર ક્ષણવિનશ્વર છે અને અપવિત્ર છે. એમ સમજીને પણ તે જ્ઞાની પુરૂષ! તેની સફળતા માટે ત્વરીત ગતિથી તપસ્યામાં પ્રયત્નશીલ બને. કેમકે આ શરીર સ્થિર નથી. 87 स्वभावतस्तावदिदं ह्यपूतं रत्नत्रयेणैव पवित्रितं स्यात् / गात्रं तदेतद्धृदि धारणीयं तत्छुद्धिकामैणिभिर्वरेण्यैः / / 88 // अर्थ-यह शरीर स्वभाव से ही अपवित्र है. यदि पवित्र बन सकता है तो सम्यग्ज्ञान सम्यग्दर्शन, और सम्यक् चारित्र रूप रत्नत्रय से ही बन सकता हैं. इसलिये जो शुद्धि की कामना वाले श्रेष्ठ गुणिजन है वे इस रत्नत्रय को धारण करें // 8 //
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy