SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 128 लोकाशाहचरिते मोहेन गुग्धः सुतमित्र भार्यादिकं स्थिरं पश्यति सत्यमेतत् / मद्येन संमूछितचित्तवृत्तिर्जनोऽन्यथाभावमुपैति नूनम् // 19 // ___ अर्थ-मोह से मुग्ध हुआ यह प्राणी सुतमित्र भार्यादिक को स्थिर मानता है सो यह बात सत्य है इसमें थोड़ी सी भी झूठ नहीं है, क्योंकि हम देखते हैं कि जिसकी चित्तवृत्ति मद्य सेवन से मोहित हो जाती है वह अन्यथा भाववाला बन जाता है // 19 // મેહથી મોહિત થયેલ એ પ્રાણી પુત્ર, મિત્ર અને ભાર્યાદિને થિર માને છે આ વાત સત્ય છે, તેમાં થોડું પણ અસત્ય નથી, કેમકે--જોવામાં આવે છે કે જેની ચિત્તવૃત્તિ મદિરાનું પાન કરવાથી મોહિત થઈ જાય છે તે અન્ય પ્રકારના ભાવવાળ બની જાય छ. // 18 // क्षणे क्षणे सर्वपदार्थसार्थाः कान्त्या समालिगिनचारुरूपाः। ध्रुवस्वरूपोऽत्र यतो न कश्चिन्मोहीजनोऽवैति न तथ्यमेतत् // 20 // अर्थ-प्रत्येक क्षण में समस्त पदार्थ परिवर्तन से आलिङ्गित है सुंदररूप जिनका ऐसे हैं. कोई भी पदार्थ सदा एकरूप में स्थायी नहीं है. परन्तु मोही जीव इस तथ्य को नहीं जानता है // 20 // ક્ષણે ક્ષણે સઘળા પદાર્થો પરિવર્તનથી આલિંગિત છે, રૂપ જેનું એવા છે. કોઈ પણ પદાર્થ સદા એકરૂપે સ્થાયિ નથી પરંતુ મોહ પામેલ જીવ આ સત્યને જાણતો નથી પર पर्याय दृष्ट्या न विलोक्यतेत्र नित्यस्वरूपं च कदापि कस्य / सत्त्वं च तत्रैव समस्ति यत्र भवत्यनैकान्तिकता सुबद्धा // 21 // अर्थ-पर्याय दृष्टि से किसी भी पदार्थ का किसी भी कालमें एकान्तरूप से नित्यत्वरूप नहीं प्रतीत होता है। यदि ऐसा न माना जावे और पदार्थ को एकान्तरूप से स्थिर स्थायी ही माना जावे तो उसमें सत्त्व ही नहीं बन सकता है. क्यों कि सत्व-अर्थक्रिया कारित्व-वहीं पर होता है जो कथंचित् अनित्य है. इस तरह नित्य की अनैकान्तिकता अनित्य के साथ और अनित्य की अनैकान्तिकता नित्य के साथ सुबद्ध होने पर ही उनमें सत्त्वरूप अर्थक्रियाकारित्व बनता है. // 21 // પર્યાય દષ્ટિથી કે ઈપણ કાળે કેઇપણ પદાર્થનું એકાન્ત પણાથી નિત્ય થતું નથી જે એમ માનવામાં ન આવે અને પદાર્થને એકાન્તરૂપથી સ્થાયી જ માનવામાં આવે તે તેમાં સત્વ જ બની શકતું નથી, કેમ કે-સત્વ-અર્થ ક્રિયા કારિત્વ ત્યાંજ થઈ શકે કે જે
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy