SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 112 लोकाशाहचरिते बाह्याभ्यन्तरैः संगैः रिक्तः सद्बोधदायकः / गुरु ानतपोलीनो विषयाशा विवर्जितः // 69 // अर्थ-बाह्य और आभ्यन्तर परिग्रहों से जो रहित है, यथार्थ बोध का जो दाता है, ध्यान और तपमें जो लीन है और पंचेन्द्रियों के विषयों की आशा से जो रहित है ऐसी आत्मा ही गुरु है // 69 // બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહોથી જે રહિત છે, અને જે યથાર્થ બોધ આપે છે. તથા ધ્યાન અને તપમાં જે લીન છે અને પંચેદ્રિના વિષયેની આશાથી જે રહિત છે એ આત્મા જ ગુરૂ છે. 6 (aa अदेवे देवबुद्धिर्याऽगुरौ च गुरुधीस्तथा। अनागमे च तथ्यस्य धिष्णा मिथ्यात्वलक्षणम् // 7 // अर्थ-अदेव--पूर्वोक्त देवलक्षण रहित आत्मा में-देव की बुद्धि का होना अगुरु में-गुरुलक्षण हीन आत्मा में-गुरु की बुद्धि का होना, आगम लक्षण हीन ज्ञान में-आगम की बुद्धि का होना यही मिथ्यात्व का लक्षण है // 7 // અદેવ એટલે કે પૂર્વોક્ત દેવના લક્ષણ વિનાના આત્મામાં દેવ બુદ્ધિ થવી અગુરૂમાં અર્થાત ગુરૂના લક્ષણ શૂન્ય આત્મામાં ગુરૂ બુદ્ધિ થવી આગમના લક્ષણ વિનાના જ્ઞાનમાં આગમ બુદ્ધિ થવી એજ મિથ્યાત્વનું લક્ષણ છે. [70] जीवलक्षणतो भिन्न विद्धय नीवं शुभानने। पुद्गलादि विभेदेन पंचधा सोऽस्ति संमतः // 7 // अर्थ-जीव के लक्षण से जो भिन्न है उसे हे शुभानने ! अजीव जानो. वह अजीव पुद्गल, धर्म, अधर्म, आकाश और काल इन भेदों से पांच प्रकार का माना गया है // 71 // હે સુંદર મુખવાળી ! જીવના લક્ષણથી જે અલગ છે તેને અજીવ સમજવા. તે અજીવ પુલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ ભેદથી પાંચ પ્રકારના માનેલ છે. 71 पुद्गलानां च भेदानां प्रभेदानां च वर्णनम् / यथास्थानमहं तावद् वदिष्याम्यवधारय // 72 // अर्थ-मैं-यथास्थान पुद्गलों का उनके भेदों का और प्रभेदों का वर्णन करूंगा. सो वहीं से यह सब जान लेना // 72 //
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy