________________ 108 लोकाशाहचरिते ये सर्वात्मप्रदेशेषु संस्थिताः कर्मपुद्गलाः / एक क्षेत्रावगाहेन बंधः प्रदेशसंज्ञकः / 55 // अर्थ-समस्त आत्मप्रदेशों में-आत्मा के असंख्यात प्रदेशों में-जो कर्म पुद्गल-एक 2 प्रदेश पर एक क्षेत्रावगाह रूप से अनन्तानन्त ठहरे हुए हैं, उसका नाम प्रदेशबंध है. अर्थात् आत्मा के प्रत्येक प्रदेश पर अनन्तानन्त कर्म वर्गणाओं जो ठहरता है उस का नाम प्रदेशबंध है॥५५॥ સઘળા આત્મપ્રદેશોમાં એટલે કે આત્માના અસંખ્યાત પ્રદેશમાં જે કર્મપુલ એક એક પ્રદેશ પર એક ક્ષેત્રાવગાહ પણાથી અનંતાનંત રહેલા છે તેનું નામ પ્રદેશબંધ છે. અર્થાત આત્માના દરેક પ્રદેશ પર અનંતાનંત કર્મવર્ગણાઓ જે રહે છે તેનું નામ પ્રદેશ બંધ છે. પપા निरोधो ह्यास्त्रवस्यासौ संवरः परिकीर्तितः / कर्म संवियतेऽनेन संवरः स निरुक्तितः // 56 / / अर्थ-आस्रव का रुकना यह संवर कहा गया है. यह संवर कर्मों के आगमन के द्वार को रोक देता है. // 56 // આસવના રોકાઈ જવાને સંવર કહેલ છે આ સંવર કર્મોના આવવાના દ્વારને રોકી छ. // 56 // गुप्तिसमितिधर्मेभ्यश्चारित्रेभ्यश्च जायते / परीषहजयानुप्रेक्षाभ्योऽसौ मुक्तिकारणम् // 57 // . अर्थ-तीन 3 गुप्तियों से, पांच 5 समितियों , से दश 10 उत्तम क्षमा आदि धर्मों से एवं तेरह 13 प्रकार के चारित्र से तथा बावीस 22 प्रकार की परीषहों के सहने से और बारह 12 प्रकार की अनुप्रेक्षाओं के चिन्तवन से यह संवर मुक्ति का कारण होता है // 57 // ત્રણ ગુપ્તિથી, પાંચ સમિતિથી, દશ 10 ઉત્તમ ક્ષમા વિગેરે ધર્મોથી અને તેર પ્રકારના ચારિત્રથી તથા બાવીસ પ્રકારના પરીષહોને સહન કરવાથી અને બાર પ્રકારની અનુપ્રેક્ષાઓના ચિંતવનથી આ સંવર મુક્તિનું કારણ થાય છે. પછી कर्मणां संचितानां च एकदेशपरीक्षयात् / निर्जरा जायते द्वेधा सकामाकामभेदतः // 58 / /