________________ चतुर्थः सर्गः 101 - एकान्तनिश्चयो मिथ्या व्यवहारस्तथैव च / सम्यक् परस्परापेक्षी वस्तुतत्तप्रसाधकी 31 / अर्थ-किसी एक धर्म को वस्तु में एकान्तरूप से भानना मिथ्या है. यदि इसी तरह का व्यवहारनय है तो वह भी मिथ्या ही है. क्यों कि परस्परापेक्ष व्यवहार और निश्चय ये दोनों वस्तुतत्त्व के प्रसाधक होते हैं. अतः इस स्थिति में ही ये दोनों नय सम्यक हैं // 31 // કોઈ એક ધર્મને વસ્તુમાં નિશ્ચય રૂપથી માનવું મિથ્યા છે. જે આ પ્રમાણેને વ્યવહાર નય છે તો તે પણ મિથ્યા જ છે કેમ કે પરસ્પર સાપેક્ષ-વ્યવહાર અને નિશ્ચય એ બને વરંતુ તત્વના સિદ્ધ કરવાવાળા છે તેથી આ રિથતિમાં જ એ બન્ને સમ્યફ કહ્યા છે. 131 अमूर्तश्चेतनो भोगी कर्तादेहप्रमाणकः / उर्ध्वगामि स्वभावोऽयमुत्पदिादित्रयात्मकः // 32 // अर्थ-जीव तत्त्व अमूर्तिक है-निश्चयनय की अपेक्षारूप रस, गंध, और स्पर्श से रहित है. चेतना स्वभाववाला है, अपने द्वारा किये हुए शुभाशुभ कर्मों के फल को स्वयं भोगनेवाला कर्ता-रागादिक भावों का करनेवाला है. देह प्रमाण है नाम कर्म के उदय से प्राप्त हुए शरीर के बराबर है. स्वभावतः उर्ध्वगामी है. और सर्वथा कूटस्थ नित्य नहीं है. किन्तु परिणामी नित्य हैउत्पाद, व्यय, एवं धोव्य धमों से युक्त है // 32 // * જીવતત્વ અમૂર્તિક છે નિશ્ચયનય પ્રમાણે રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત છે. ચેતના સ્વભાવવાળે છે, પોતે કરેલા શુભાશુભ કર્મોના ફળને સ્વયં ભગવનાર કર્તારણાદિ ભાવ ઉપજાવનાર છે શરીર પ્રમાણ છે. એટલે કે નામ કીના ઉદયથી પ્રાપ્ત થયેલ શરીરની બરાબર છે. સ્વભાવથી ઉર્ધ્વગામી છે. અને સર્વથા કુટસ્થ નિત્ય નથી. પરંતુ પરિણામી નિત્ય છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ધર્મોથી યુક્ત છે. hકરા एवं निश्चित्य मंतव्यं जीवः स्वकतकर्मभिः / बध्यते व्यवहारान्नो कथमस्य भवस्थितिः 33 / अर्थ-इस प्रकार निश्चय करके यह मानना चाहिये कि जीव व्यवहार से अपने द्वारा किये गये कर्मों का कर्ता है-अतः वह उनके द्वारा बंधता है यदि ऐसी बात न मानी जावे तो फिर उसकी जो भवस्थिति है-संसार में परिभ्रमण होता है-वह नहीं बन सकती है // 33 //