SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः सर्गः दिवानाथेन मे पत्नी निशा नीता दिवं हहा। तद्विनाऽहं कथं प्राणान् दधे ह्यस्गतःशशी // 9 // अर्थ-प्रातःकाल में चन्द्रमा अस्त क्यों हो जाता है-इस पर यह कल्पना है. इसके द्वारा यह प्रकट किया गया है कि चन्द्रमाने यह सोचा कि सूर्य ने मेरी पत्नी निशा को नष्ट कर दिया है. अतः मैं उसके विना जीवित नहीं रह सकता सो इसीलिये मानो वह अस्त हो गया है // 9 // પ્રભાતકાળે ચંદ્ર અરત કેમ પામે છે? તેના પર આ કલ્પના કરે છે કે-ચંદ્રમાએ એવું વિચાર્યું કે સૂર્ય મારી શ્રી નિશાને અંત કરેલ છે તેથી તેના વિના જીવીને મારે શું કરવું ? આ કારણથી તે પ્રભાત થતાં અરત પામે છે. હું ऋच्छपुष्पावकीर्णेच, नभस्तल्पे महत्तरे।। शशितम्योरभूत्केलिम्लानास्ताराश्च मर्दनात् / / 10'! अर्थ-प्रातःकाल तारे म्लान क्यों हो जाते हैं-इस पर यह कल्पना है-इसमें यह दिखलाया गया है-कि आकाशरूपी बड़े भारी पलंग पर-सेज पर कि जिस पर तारा रूपी पुष्प बिछे हुए हैं चन्द्रमा और रात्रि की कामक्रीडा हुई सो उनके संमर्दन से ही मानो तारारूपी पुष्प म्लान हो गये हैं-मुरझा गये हैं // 10 // પ્રભાતકાળમાં તારાઓ ઝાંખા કેમ પડે છે? તેના પર કલ્પના કરતા કહે છે કેઆકાશરૂપ વિશાળ પલંગ પર કે જેના પર તારારૂપી પુષ્પ પાથરેલા છે, ચંદ્રમા અને રાત્રિની રતિક્રીડા થઈ તેથી તેના મર્દનથી જ તારા રૂપી પુષે ઝખવાણા પડી ગયા./૧ળા कैखाणां कुलं जात मधुनेन्दुवियोगतः। विनिद्रितं न तद्भाति गृहीतं किन्नु मूर्छया // 11 // अर्थ-रात्रि विकासी कैरव प्रातः होते ही भुकुलित हो जाते हैं. इसका कारण इस श्लोक द्वारा प्रकट किया गया है. इसमें यह झलकाया गया है कि दिवस में इन्दु-चन्द्रमा का सद्भाव-उदय नहीं होता है. इसलिये उसके वियोग में कैरवों का समूह विनिन्द्रित हो जाता है ऐसा निमित्त नैमित्तिक सम्बन्ध बना हुआ है सो कवि इस पर कहता है कि वह विनिन्द्रित नहीं हुआ है किन्तु चन्द्रमा के विरह में वह मूर्छित हो गया है. इष्ट के वियोग में मूर्छित हो जाना यह स्वाभाविक ही है // 11 // રાત્રિ વિકાસ કૈરવ પ્રભાત થતાં જ વિકસી જાય છે તેનું કારણ બતાવતાં કહે છે કે દિવસમાં ચંદ્રમાને ઉદય થતો નથી તેથી તેના વિયેગથી કૈવ નિદ્રિત થઈ જાય છે આ
SR No.004486
Book TitleLonkashah Charitam
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1983
Total Pages466
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy