________________ तृतीयः सर्गः परस्परस्नेहनिबद्धचित्ता विमोचतौ द्वावपि धर्मकृत्यम् / संभूय हर्षाञ्चितकाययष्टी सिषेवतुर्मङ्गलकाम्ययैव // 7 // अर्थ-इन दोनों का-दम्पति का-परस्पर में अत्यन्त स्नेह था उस स्नेह से इनका चित्त खूब बंधा हुआ था, सो जो भी धार्मिक कृत्य होता उसे ये दोनों मिलकर बडी प्रसन्नता के साथ केवल मंगल-कामना से ही करते // 77 // આ બન્ને દંપતીને અન્ય અત્યંત નેહ ભાવ હતો એ સ્નેહવશાતું તેમનું ચિત્ત પરસ્પર જકડાયેલ હતું. જે કોઈ ધાર્મિક કાર્ય હોય તેને એ બન્ને મળીને પ્રસન્નતા પૂર્વક કેવળ મંગળ કામનાથી જ પ્રેરાઈને કરતા હતા. 19છા कोपारुणे कुत्र कदापि तेन नेत्रे तरुण्याश्च निरीक्षितेन / पारुष्यसावधवचोऽपि तस्याः स्वप्नेऽपि नाश्राव्युदितं प्रियायाः // 78 // अर्थ-हैमचन्द्रजीने उस युवती प्रिया गंगा देवी की किसी भी स्थिति में कहीं पर भी कोप से लाल हुई आखें नहीं देखी और न स्वप्न में भी उसने उसके द्वारा कहे गये कठोर और सावद्य वचनों को ही सुना / / 78 // હેમચંદ્ર શેઠે પિતાની પ્રિય પત્ની ગંગાદેવીની આંખો ધથી લાલ થયેલી કયાંય પણ દેખી ન હતી. અને વનમાં પણ તેના દ્વારા કહેવાયેલ કઠોર અને સાવધ વચનોને તેમણે સાંભળ્યા ન હતા. 78 कृतान्तकान्तः स विमृश्यकारी वाग्मी गुणज्ञो गुणिषु प्रमोदम् मैत्रींच सत्त्वेषु कृपापरत्वं क्लिष्टेषु जीवेषु दधद्रराज / 795 अर्थ-हैमचन्द्र सेठ कृतान्त-सिद्धान्त शास्त्रों के स्वाध्याय से धर्मनिष्ठ थे. अथवा अपने सिद्धान्त के बडे पक्के थे-आगे पीछे के कामों को वे सोच समझकर करने वाले थे, वाणी-बोलने में चतुर थे. गुणों की प्रतिष्ठा करते थे। गुणिजनों को देखकर प्रमुदित होते थे. दीन दुःखी जी0 पर दयाभाव से वासिव हो जाते थे. अतः वे जनता के बीच विशेष प्रतिष्ठा के पात्र थे. // 79 // હેમચંદ્ર શેઠ કૃતાન્ત-સિદ્ધાંત શાસ્ત્રના સ્વાધ્યાયથી ધર્મપરાયણ હતા. તેમજ પિતાના સિદ્ધાંતમાં ઘણું જ કટ્ટર હતા. આગળ પાછળના કાર્યોને તેઓ સમજી વિચારીને કરવાવાળા હતા વાણી બોલવામાં નિપુણ હતા, ગુણોને આદર કરતા હતા. ગુણવાનોને જોઈને આનંદિત થતા હતા. દીનદુઃખી જીવે પર દયાભાવથી પ્રેરિત થતા તેથી તેઓ જનસમૂહમાં વિશેષ પ્રતિષ્ઠા પાત્ર બનતા હતા. 7