________________ 83 तृतीयः सर्गः ___ अर्थ-गंगा देवी का सुरम्य यौवन स्त्रियों के चित्त का आकर्षक होता हुआ युवा पुरुषों के चित्त को अपनी ओर खींचने वाला हुआ-हैमचन्द्र सेठने उसे अपने पुण्य का फल स्वरूप माना और वह उनके स्वान्तः सुखाय हुआ॥६९॥ સુરમ્ય ગંગાદેવીનું યૌવન સ્ત્રિના ચિત્તને આકર્ષિત કરતું યુવજનના ચિત્તને પોતાના તરફ લેભાવતું બન્યું હેમચંદ્રશેઠે તેને પોતાના પુણ્યના ફલરૂપ માન્યું. અને તે એના સંપૂર્ણ સુખરૂપ બન્યું. અ૬૯ सा संस्थिता यौवनमन्दिरेऽन्तः स्वपुण्यभूतेः परिवर्द्धनार्थम् / धर्मोक्तविद्यां सततं वयस्यामिवाङ्गसङ्गीमुररी चकार / / 70 // अर्थ-यौवन के मन्दिर में अच्छी तरह से रही हुई गंगा देवी ने अपनी पुण्य विभूति की वृद्धि करने के लिये धार्मिक ज्ञान को ही अपना साथी बनाया // 7 // યૌવન મંદીરમાં સુંદર રીતે રહેલ ગંગાદેવીએ પિતાની પૂણ્ય વિભૂતિને વધારવા માટે ધાર્મિક જ્ઞાનને જ પોતાનું સાથિ બનાવ્યું. [70] अनङ्गरोद्गमभासिरूपं तारूण्यमारण्यसरित्सकाशम् / मनस्विनीयं विगणय्य यूनी न तदशं स्वां विवशा चकार // 71 // अर्थ-गंगा देवी ने अनङ्ग के रङ्ग से उद्भासित रूप वाले तारुण्य को जंगल की नदी के समान समझकर अपने को उसके वश नहीं बनाया // 71 // - ગંગાદેવીએ કામદેવના રંગથી શોભાયમાન રૂપવાળા તરૂણપણાને જંગલની નદીની જેમ સમજીને તે તેની વશીભૂત ન બની. 71 शिरीषकोषादपि कोमलाया वेधाश्चकाराङ्गमशेष मस्याः। तथापि धर्माचरणे बभूत्र साधीव सा वज्रकठोरचित्ता // 72 // - अर्थ-शिरीष पुष्प से भी अधिक कोमल गंगा देवी के समस्त अंगो को. पुण्य कर्म ने बनाया था-फिर भी वह सुश्राविका के समान धर्माचरण में वज्र के जैसी कठोर हृदयवाली थी // 72 // ગંગાદેવીના સઘળા અંગોને શિરીષ પુષથી પણ વધારે કમળ પુણ્યકર્મો બનાવ્યા હતા તે પણ તે સુશ્રાવિકા ધર્માચરણમાં વજના જેવી કઠોર હૃદયવાળી હતી. છરા दान प्रदानेन करौ पवित्रागस्तां नताझ्या विनयेन तस्याः / वाणी गुणोत्कीर्तनतो मुनीनां पूता निडालं गुरुवन्दनेन // 73 //