SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન છે. આ વાત અહીં સામાન્ય પણે જણાવી છે. વિશેષથી તે સંપ્રદાય ગમ્ય છે, અને મગિરીની ઉપર નંદન વનમાં આઠ કૂટ-ગિરી શિખરે છે, તેમની ઉપર આઠદિક કુમારીઓનાં ભવન છે, રૂચકદ્વીપની ચારે દિશાઓમાં ચારરૂચક ગિરિ છે, તેમની ચારે દિશામાં દિકમારીઓનાં આઠ આઠ ભવન છે. એકંદર મળી અડતાળીશ (48) દિકકુમારીઓ થઈ. તેમજ ચાર દિકુમારીઓ રૂચક ગિરિના મધ્ય ભાગમાંથી આવે છે. એમ એકંદર છપ્પન દિકુમારીએ પ્રભુના જન્મ મહત્સવમાં આવે છે. આ પ્રમાણે દિકકુમારી સ્થાનક તેત્રીશમું સંપૂર્ણ હવે દિકુકમારીઓનાં કાર્ય જણાવે છે. मूलम्-संवट्ट 1 मेह 2 आयंसगा य 3, भिङ्गार 4 तालियं टा य 5 / चामर 6 / जोई 7 रक्खं 8, करेंति एअं માગો / 02 छाया-संवर्तमेघादर्शकांच, भृङ्गार तालवृन्तश्च / વાપરે કોની રક્ષા, કુવૈતાનિ નાઈ રારા ભાવાર્થ–પૂર્વોક્ત સ્થાનમાંથી જનવરના સૂતિકાગ્રહમાં આવીને આઠદિકકુમારીએ સંવર્ણનામે વાયુને વિકુવે છે, તેમજ આઠદિકુમારીએ મેઘ વરસાવે છે, આઠદિકકુમારીઓ ભંગાર-કળશ ધારણ કરી પ્રભુ સન્મુખ ઉભી રહે છે. આઠ વીંજણા ધારણ કરી ઉભી રહે છે અને આઠદિકુમારીઓ ચામર ધારણ કરી ઉભી રહે છે, ચાર દિકુમારીઓ હાથમાં દીપ-દીવા ધારણ કરે છે અને ચાર દિકકુમારી રક્ષા પોટલી પ્રભુના હાથે બાંધવા માટે તૈયાર કરે છે. આ પ્રમાણે છપન્ન
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy