SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ( 11 ). સાધુને તેની ઈચ્છા કરવી ઘટે નહી, જે ગૃહસ્થ પોતાના નિત્ય, નિયમોને આરાધે અને પિતાનું કર્તવ્ય સમજી ઉપયોગ પૂર્વક ધર્મ સેવન કરે તે ચારિત્ર મેળવવા ગ્ય બને છે. ચારિત્રધારી બની મોક્ષ મેળવે છે. ગૃહસ્થપણામાં ધર્મ સેવનાર દેવ પણ થાય છે. પિતાના ષ કર્મો હંમેશાં ગૃહસ્થ પણ કરવાં જેમકેदेवपूजा गुरूपास्तिः, स्वाध्यायः संयमस्तपः / दानं चेति गृहस्थानां, षड्कर्माणि दिने दिने // 1 // ભાવાર્થ–“દેવપૂજા, ગુરૂની સેવા, સ્વાધ્યાય, ધાર્મિક શાસ્ત્રનું અધ્યયન, સંયમ–વૈરાગ્ય ભાવના, તપશ્ચર્યા, અને દાન એ છ કર્મો ગૃહસ્થને પ્રતિ દિવસે કરવાનાં કહ્યાં છે. 1 न कयं दीणुद्धरणं , न कयं साहम्मिआण वच्छल्लं / हिअयंमि वीयराओ, न धारिओ हारिओ जम्मो // 2 // ભાવાર્થ–દીન જન જેણે ઉદ્ધાર ન કર્યો, તેમજ સાધર્મિક જનનું જેણે વાત્સલ્ય (સેવાભક્તિ) ન કર્યું અને હદયમાં જેણે વીતરાગ ભગવાન ધારણ નથી કર્યા તેણે પિતાને જન્મ કેવળ વ્યર્થ ગુમાવ્યો જાણે. 2 સ્વાભાવિક શુભ ધ્યાને તેની સેવા થાય છે તેમાં તે ઉપર આસક્તિ ભાવ કરે નહીં, તેજ ઉત્તમ જીવન બનાવવામાં હિતકારી છે, પુણ્યથી દેવદેવેંદ્ર ચકવીપણાની પદવીઓ મળે છે, છતાં સાધુજીવનની ઉત્તમતા એથી વધારે છે, ઉપાધ્યાયજીના વચને તરફ ધ્યાન આપીએ કેसुखिनो विषयैस्तृप्ता-नेन्द्रोपेन्द्रादयोऽप्यहो ? / भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः // 1 //
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy