SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ( 18 ) ભાવાર્થ-શત્રુવર્ગ અને બંધુવર્ગ પ્રત્યે જેને સમાન ભાવ છે-એકને પર અને બીજાને સ્વકીય નથી સમજતો, વળી સુખદુઃખમાં પણ સમાન ભાવ-એકને જોઈ ખુશી અને બીજાને જોઈ રૂછ નથી થતું. પ્રશંસા અને નિંદામાં સમાનતા એટલે ઉત્કર્ષ અને અપકર્ષને મનમાં ધારતા નથી, તેમ જ જીવન અને મરણમાં જેને સમભાવ હોય છે અને સુવર્ણ તથા ઢેફામાં જેને સમાનભાવ હોય તે સાચો શ્રમણ જાણ. વળી તેવા પ્રકારનું પ્રમણપણું જ્ઞાન અને શુદ્ધકિયાના અભ્યાસથી અવશ્ય પ્રાપ્ત થાય છે. અભ્યાસીને શું દુષ્કર હોય? મ્યાન રિચાર સર્વા, અભ્યાસ : अभ्यासाद् ध्यानमौनादि, किमभ्यासस्य दुष्करम् // 1 // | ભાવાર્થ—અભ્યાસથી સર્વ ક્રિયાઓ સિદ્ધ થાય છે. તેમ જ સમગ્ર કળાઓ અભ્યાસથી પ્રાપ્ત થાય છે અને ધ્યાન તથા મનાદિક યેાગ પણ અભ્યાસથી જ સિદ્ધ થાય છે; અભ્યાસ કરનારને કંઈ પણ આ દુનીયામાં દુષ્કર નથી. છે 1 છે હે આત્મન્ ! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત તપ-વીર્ય તથા અનંત ઉપગ એ જ હારા મૂળ ધર્મો અને આંતરિક ગુણે તેમ જ સાચાં આભૂષણે છે, તેમાં જ રમણતા કરવાથી નિર્જરા થશે. જેથી તું કર્મથી હલકો થઈશ. તેમ જ સંવર નિર્જરા, અને મેક્ષ એ ત્રણે તત્ત્વ હારે ધારણ કરવા યોગ્ય છે. વ્યવહારથી ગૃહસ્થને પુણ્ય તત્ત્વ પ્રિય હોય છે, પરંતુ
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy