SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય મુનિશ્રી હેમંદ્રસાગરજી અને મનેહરશ્રી સાધ્વીને દીક્ષા આપી ત્યાર બાદ ચતુમાસ 1973 પેથાપુર 1974 પાટણ 1975 પેથાપુર 1976 પેથાપુર 177 સાણંદ ગુરૂશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર સાથે 1978 મહેસાણુ " 1979 જામનગરમાં પં. શ્રી અજીતસાગર પાસે શ્રીભગવતી સૂત્રના ગદ્વહન અને ગણું તથા પન્યાસપદ તેમજ પં. અદ્ધિસાગરજીના શિષ્ય હરિસાગરજીને વી દીક્ષા આપી. 1980 પેથાપુર જામનગરના ચોમાસા બાદ પ્રાંતિજમાં મહાસુદી 10 ના પં. શ્રી અજિતસાગરજીને આચાર્યપદ આપવામાં આવ્યું તે વખતે તેમને પ્રવર્તકપદ આપ્યું. આચાર્ય શ્રી સાથે ચતુર્માસ અને વિહાર 1981 પ્રાંતિજ ચોમાસા પહેલાં વિજાપુરમાં આચા Wશ્રીને સ્વર્ગવાસ ચોમાસામાં આચાર્યશ્રી અજિ તસાગરજી સાથેરદ્યાવિશેષાવશ્યકાદિ ગ્રંથ વાંચ્યા 1982 પેથાપુર 1983 સાણંદ મુનિશ્રી પ્રતિસાગરજી તથા શ્રી દુર્લભ વિજયજીને આચાર્યશ્રીની આજ્ઞાથી ભગવતીસૂત્રના યોગદ્વહન કરાવ્યા.
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy