SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 23 : મુકતાવલી સાથે જ ન્યાયને અભ્યાસ કર્યોઆ પછીનાં માસાનાં ગામોને ક્રમ તથા તે તે વર્ષમાં બનેલી વિશિષ્ટ વિગતે આ રીતે છે, સં. 1965 અમદાવાદ 1966 પાટણ 1967 ચાણસ્મા 198 પાટણ ગુરૂભ્રાતા પ્રસિદ્ધવક્તા શ્રી અજિતસાગર જીની સાથે પં. શ્રી ચતુરવિજયજીગણીની પાસે ગાહન કર્યા. ભક્તિસાગરજીને અમદાવાદમાં દીક્ષા આપી. 1969 અમદાવાદ દાદાગુરૂ શ્રી સુખસાગરજને સમાધિ પૂર્વક સ્વર્ગવાસ થયે. ચોમાસાબાદ માગસર સુદિ 15 મે શ્રી પેથાપુરના શ્રી સવે રોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહરાજને આચાર્યપદ સમર્પણકર્યું 1970 માણસા 1971 સાણંદ યોગદ્વહન ચાલુ ચોમાસાબાદ શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરે પંન્યાસ શ્રી વીરવિજયજી ને આચાર્ય પદ સમપ્યું તથા 5, શ્રી વીરવિજયજી એ મુનિ શ્રી અજીતસાગરજી (સૂરિ) તથા મુનિ શ્રી લાલવિજ્યજી ને પન્યાસ પદવી આપી ૧લકર અમદાવાદના સિદ્ધાંત મુક્તાવલી સુધી ન્યાયને અભ્યાસ તથા સાણંદમાં શ્રી અજીતસાગરસૂરિના . . ' શ્રી લાલા
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy