SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 22 યજી દાદાના શિષ્યશ્રી મેહનવિજયજીએ ભાઈ લહમીરાના . જીવનમાં ભારે પલટે, કર્યો, તે મુનિશ્રીના સહગે તેમને ધાર્મિક સંસ્કારી બનાવ્યા અને ચારિત્ર રૂચિ ઉત્પન્ન કરી. દરમિયાન, ભાઈ લક્ષ્મીચંદને ગેધાવીમાં પોતાની . બેનને ત્યાં જવાને કેઈકવાર પ્રસંગ પડતે, ત્યાં તેઓ સુવિખ્યાત. ક્રિયાપાત્ર શ્રીમાન રવિસાગરજી મહારાજના શિષ્ય શ્રી સુખસાગરજી મહારાજના પ્રસંગમાં આવ્યા. વખતે વખતે તેમની તરફથી વૈરાગ્યને ઉપદેશ સાંભળતાં. ઉત્પન્ન થએલી ચાસ્ત્રિ રૂચિ વધારે પુષ્ટ થઈ અને છેવટે દીક્ષા લેવાને તૈયાર થયા. સં. 164 ના મહા વદી. 6,. ના દિવસે લોદ્રામાં જઈ તેમણે શાંતમૂતિ ક્રિયાપાત્ર શ્રી સુખસાગરજી મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ત્યાંથી વિહાર કરતા કરતા અનુક્રમે ઉઝામાં આવ્યા, ત્યાં લુહારની પિળવાળા 5, શ્રી પ્રતાપવિજયજી પાસે સં. 1964, ના વૈશાખ વદી 6 ના રોજ વ દીક્ષા થઈ અને તેમને આચાર્ય વર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી (તે વખતે મુનિશ્રી, બુદ્ધિસાગરજી) ના શિષ્ય તરીકે જાહેર કર્યા. આ પછી જ્યાં સુધી શ્રી સુખસાગરજી મહારાજ હયાત હતા ત્યાં સુધી તેઓ તેમની જ પાસે રહ્યા અને તેમની અત્યંત સેવાશુશ્રષા કરી તેમને ભારે પ્રેમ મેળવ્યું. વધલ ગુરૂજીના સાથે 1964 નું પ્રથમ ચોમાસું માણસામાં કર્યું. ત્યાં તેમણે આવશ્યક કિયા, ચાર પ્રકરણ વિગેરેને તથા છે. ભાંડારકરની સંસ્કૃત બે બુકને અભ્યાસ કર્યો ત્યારે પછી લઇ પ્રક્રિયા તર્ક સંગ્રહ અને
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy