SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ રને જાણ. તથા બાવીસ ઇનવરના સાધુઓને માટે ચાર પ્રકારને સ્થિતિકલ્પ જાણો ર૮૭ | હવે દસ પ્રકારની સ્થિતિકલ્પ જણાવે છે. मूलं-अचेलुक्कुद्देसिय, सिज्जायर रायपिंड किकम्मे। क्य निट्ठ पडिकमणे, मासं पज्जोसवणकप्पे // 288 / / छाया-आचेलक्यौदेशिक-शय्यातरराजपिण्ड कृतिकर्म / व्रत ज्येष्ठ प्रतिक्रमण, मासपर्युषणाकल्पौ // 288 // ભાવાર્થ—અલંકપણું (અ૫) પ્રમણાદિથી યુક્ત વસ્ત્ર ધારણ કરવાપણું 1 ઓશિક આધાકમી પિંડને ત્યાગ. કરવારૂપ (સાધુના માટે બનાવેલા આહાર આદિને ઔદેશિક કહેવામાં આવે છે) તેને સાધુ ત્યાગ કરે છે 2 શય્યાતરસાધુને વસ્તિ–ઉપાશ્રય આપનાર, તેને આહાર વિગેરે સાધુને ખપે નહી 3 રાજા ચકવર્યાદિકને આહાર સાધુને ખપે નહી 4 કૃતિકમ–પિતાથી વધારે દીક્ષા પર્યાયવાળા સાધુને અથવા પદવીધર, પંડિત, ગણ, પ્રવર્તક, ઉપાધ્યાય અને આચાર્ય આદિજ્ઞાન સ્થવિર મહાપુરૂષને ઉત્થાન આપવું (આદર આપવો) તેમને વંદન કરવું તથા અભુફિય ખામીને તેઓનું માન સાચવવું 5 વ્રત–પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ મહાવ્રતે પાળવાં, 6 જ્યેષ્ઠ (વ્રતમાં મેટા) તે પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને બીજું છેદે પસ્થાપન ચારિત્ર હોવાથી જ્યારે તે પાંચ મહાવ્રતે આપવામાં આવે છે ત્યારથી વ્રત પર્યાય ગણાય છે તે અપેક્ષાએ મોટાનાનાને વ્યવહારસમજ. બાવીશ તીર્થકરના સાધુઓને છેદપસ્થાપન નહી હોવાથી જ્યારથી સર્વવિરતિ સામાયિક ઉચરે છે ત્યારથી
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy