SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭પ छाया-देवसिंकरात्रिकाक्षिक-चातुर्मासिक साँववत्सरिकनामत: * द्वयोःपञ्च प्रतिक्रपणानि, मध्यमगानां तु द्वे प्रथमे // 286 / / ભાવાર્થ–પ્રતિક્રમણ પાંચ પ્રકારના છે, દેવસિક રાત્રિક –રાઈ ૨પાક્ષિક 3 માસિક 4 સાંવત્સરિક 5 તે પ્રથમ ઋષભદેવ નવરના તથા છેલ્લા મહાવીર તીર્થકરના તીર્થમાં પચે પ્રતિક્રમણ હોય છે અને બાવીસ તીર્થકરના તીર્થમાં બે પ્રતિક્રમણ હોય છે. જે 286 | પ્રતિકમણની સંખ્યા ગણનારૂપ 133 મું સ્થાનક પૂર્ણ:- હવે રાત્રિભેજન ત્યાગરૂપ વ્રતને જણાવે છે. मूलं--मूलगुणेसु अ. दुण्डं 1-24 सेसाणुत्तरगुणेसु निसिभुत्तं / छाया-मूलगुणेषु च द्वयोः, शेषाणामुत्तरगुणेषु निशि भुक्तम् / - ભાવાર્થ-શ્રી ઋષભદેવ 1 અને શ્રી મહાવીર સ્વામી 24 ના શાસનમાં સાધુઓને રાત્રિભેજનવતને મૂળગુણમાં પ્રત્યા ખ્યાન કરાવવામાં આવે છે અને બાવીસ તીર્થકરના શાસનમાં સાધુઓ ને ઉત્તર ગુણમાં પ્રત્યાખ્યાન કરાવવામાં આવે છે. રાત્રિ ભેજનરૂપ ૧૩૪મું સ્થાનક પૂર્ણ થયું. - હવે સ્થિતિકલ્પને જણાવે છે. मूलं--दसहा दुहं 1-24 भणिओ,चउहा अन्नेसि ठिइकप्पो | 287 छाया--दशधा द्वयो भणितः, चतुर्दाऽन्येषां स्थितिकल्पः॥ ભાવાર્થ–પહેલા શ્રીષભદેવ તથા છેલા શ્રીમહાવીર છનવરના શાસનમાં સાધુઓને સ્થિતિકલ્પ દશ પ્રકા
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy