SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ 158 छाया--चतुर्दशपूर्विणः सा सप्तचत्वारिंशत् सप्तविंशतिविश तिरधिका // साकविंशतिः पञ्चदश चतुर्विशतिस्तथा त्रयोविंशतिशतानि // 258 // त्रिंशदधिकविंशति विंशतिः पञ्चदश चतुर्दश त्रयोदश द्वादशशतानि // एकादशदशनवाष्टौच षट्शतानिसप्ततिः षड्दशाधिकानि // 259 // षट्शतान्यष्टषष्टिः पश्चार्द्धपञ्चमंततः शतानि चत्वारि // साढ़त्रीणि त्रिशतं सर्वे . चतुस्त्रिंशत्सहस्राणि द्विहीनानि 26 છે. ભાવાર્થ-અષભદેવને ચાર હજાર સાતસો પચાસ ચૌદ પૂર્વધારીઓની સંખ્યા હતી 1 શ્રી અજીતનાથને બે હજાર સાતસેને વીસની 2 શ્રી સંભવનાથને બે હજાર એકસો પચાસ 3 શ્રી અભિનંદન જનવરને એક હજાર પાંચસો 4 શ્રી સુમતિનાથને બે હજાર ચાર 5 શ્રી પદ્મપ્રભુને બે હજાર 6 શ્રી સુપાર્શ્વનાથને બે હજારને ત્રીસ 7 શ્રી ચંદ્રપ્રભને બે હજાર 8 શ્રી સુવિધિનાથને એક હજાર પાંચસે 9 શ્રી શીતલનાથને એક હજાર ચારસો 10 શ્રી શ્રેયાંસનાથને એક હજાર ત્રણસો 11 શ્રી વાસુપૂજ્યને એક હજાર બસે 12 શ્રી વિમલનાથને એક હજાર એકસે 13 શ્રી અનંતનાથને એક હજાર 14 શ્રી ધર્મનાથને નવસો 15 શ્રી શાન્તિનાથને આઠસે 16 શ્રી કુંથુનાથને છો સીત્તેર 17 શ્રી અરનાથને સેને દસ 18 શ્રી મલ્લિનાથને છસોને અડસઠ 19 શ્રી મુનિસુવ્રતજીનને પાંચસે 20 શ્રી નમિનાથને ચારસો પચાસ 21 શ્રી નેમિનાથને ચારસે. રરશ્રી
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy