SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (9) શ્રી સુવિધિનાથને યુદ્ધવી (1) શ્રી શીતલનાથને સીમધર રાજા (11) શ્રી શ્રેયાંસનાથને ત્રિપૃષ્ઠવિણુ (12) શ્રી વાસુપૂજ્ય દ્વીપૃષ્ઠરાજા ભક્ત હત (13) શ્રી વિમલનાથને સ્વયંભૂરાજા (14) શ્રી અનંત નાથને પુરૂષોત્તમ વિષ્ણુ (15) શ્રી ધર્મનાથને પુરૂષસિંહ રાજા ભકત હતે (18) શ્રી શાંતિનાથને પ્રાણલકરાજા ભકત હતે (17) શ્રીકુંથુનાથને ભક્ત કુબેરરાજા હતે (18) શ્રી અરનાથને સુભમ રાજા ભકત હતું (19) શ્રી મલ્લિનાથને અજીતરાજા ભકત હતે 20 શ્રી મુનિસુવ્રત દેવને વિજયમહારાજા ભકત હતે (21) શ્રી નમિનાથને હરિષણ ચક્રવૃતી રાજા ભકત હતે (22) શ્રી નેમિનાથને ભક્તરાજા કૃષ્ણ વાસુદેવ હત (23) શ્રી પાર્શ્વનાથને પ્રસેનજીતરાજા (24) શ્રી મહાવીર દેવને ભકત રાજા શ્રેણિક હતું. આ ચાવીસ તીર્થકરેના વિશ પરમભકત રાજાઓ હતા. હવે આ રાજાએ પિતાના નગર પ્રત્યે તીથકર દેવનું ગમન થાય ત્યારે તેની વધામણી લાવનારને જે તુષ્ટિદાન આપે છે તે જણાવે છે " मूलम्-वितीइ सङ्कबारस, लक्खे पीईइ दिति कोडीओ।। चक्की कणयं हरिणो रययं, निवई सहसलक्खे // 223 // भत्तिविहवाणुरूवं, अन्ने वि अदिति इन्भमाईया // सोऊण- . जिणागमणं, निउत्तमणिउत्तरसुवा // 224 //
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy