SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ 120 ‘ભવ્ય જીને તારવા માટે જનગામિની વાણી વડે ઉપદેશ આપે છે ત્યારે તે પરિષદુમાં બેઠેલા દેવે ભગવાનની વાણીને દેવી ભાષા તરીકે માને છે, મનુષ્ય માનવભાષા માને છે, શબર-ભીલ્લ જાતિના લેકે પિતાની શબરી ભાષા સમજે છે અને તિર્યંચે પણ તિર્યંચની ભાષા પ્રમાણે સમજે છે. આ બીજો અતિશય (2) તેમજ ભગવાનના પૃષ્ટ ભાગમાં પાછળ પ્રભામંડળથી સુશોભિત ભાર્મલ પ્રગટ થાય છે. આ ત્રીજો અતિશય (3) વીતરાગ ભગવાન જ્યાં આગળ વિરાજમાન હોય છે ત્યાંથી આરંભી સવાસ (125) જન પ્રમાણે ક્ષેત્રમાં રોગ મારી વિ. રહેતા નથી (4) તેમજ સવાસે જન સુધી કોઈ પ્રાણીઓમાં વરભાવના રહેતી નથી (5) સવાસો જનની અંદર કાંઈ (ઈતિ) એટલે ઉપદ્રવ-ઉત્પાત રહેતે નથી, (6) એ પ્રમાણે મારી-મરકીને રોગ થતું નથી (7) ડમર (અકસ્માત્ ઉત્પાત) થતું નથી (8) દુભિક્ષ-દુષ્કાળને સંભવ હોતું નથી 9) અવૃષ્ટિ-વૃષ્ટિને અભાવ થતું નથી (10) અતિવૃષ્ટિ–અતિશય દુઃખકારક વૃષ્ટિ પણ થતી નથી (11) અર્થત-સમાનભાવે થાય છે. સવાસે જન ભૂમિમાં પૂર્વોકત રેગ આદિ કઈ પણ ઉપદ્રવ થતા નથી. આ અગીયાર અતિશય ઘાતિ કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા જાણવા. હવે દેવોએ કરેલા ઓગણુશ અતિશયને જણાવે છે. मृलम्-पायारतिगमसोगो-सीहासणधम्मचक्कचउरूवा / . छच्चत्तयचमरदुंदुहि-रयणझया कणयपउमाइं // 198 / /
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy