SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ 112 ચૌદશે (14) શ્રી ધર્મનાથને પિષમાસની પૂર્ણિમાએ (15) શ્રી શાંતિનાથને પિષ સુદિ નવમીએ (16) શ્રી કુંથુનાથને ચૈત્ર સુંદિ ત્રીજ (17) શ્રી અરનાથ સ્વામીને કાર્તિક સુદિ બારશે (18) શ્રી મલ્લિનાથને માર્ગશીર્ષ સુદિ એકાદશીએ (19) વીશમા શ્રી મુનિસુવ્રતસ્વામીને ફાગણ વદી બારશે (20) શ્રી નેમિનાથને માર્ગશીર્ષ સુદિ એકાદશીએ (21) શ્રી નેમિનાથને આસો વદિ અમાસે (22) શ્રી પાર્શ્વનાથ ભગવાનને ચિત્ર વદિ ચોથે (23) શ્રી મહાવીર સ્વામીને વૈશાખ સુદ દશમીના દિવસે કેવલજ્ઞાન કલ્યાણક જાણવું. એ પ્રમાણે કેવલ જ્ઞાન સંબંધી નક્ષત્ર અને રાશિઓ પૂર્વની માફક એટલે ચ્યવન કલ્યાણકમાં જે કાાં છે તે પ્રમાણે જાણવાં, કેવલજ્ઞાન માસાદિ (87) જ્ઞાન નક્ષત્ર (88) જ્ઞાન રાશ (૮૯)મું સ્થાનક સંપૂર્ણ હવે કેવલ જ્ઞાન સંબંધો ઉત્પત્તિ સ્થાને કહે છે, मूलम्चीरोसहनेमीणं, जंभिअबहि पुरिमताल उजिते / केवलनाणुप्पत्ती, सेसाणं जम्मठाणे मु॥ 184 // छाया–वीरर्षभनेमीनां, जूंभिकाबहिः पुरिमतालउज्जयन्ते / केवलज्ञानोत्पत्तिः, शेषाणां जन्मस्थानेषु // 184 // ભાવાર્થ—શ્રી મહાવીર ભગવાનને ભિકા નગરીની બહાર કેવલજ્ઞાન પ્રગટ થયું હતું, શ્રી ઋષભદેવને પુરિમ-તાલ નગરમાં અને શ્રી નેમિનાથને ઉજ્જયંત (ગિરિનાર) પર્વત ઉપર કેવલજ્ઞાન પ્રગટયું. તેમજ બાકીના એકવીશ તીર્થકરોને પોતપોતાના જન્મસ્થાનના નગરમાં પ્રગટ થયું હતુ એ જાણવું. 184
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy