SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વળી ઈદ્રોના સંશયને છેદવા માટે શ્રીવીરપ્રભુએ મેરૂ ગિરિને કંપાવવા વડે પિતાનું બલ પ્રગટ કર્યું હતું. અન્ય નેશ્વરેએ કારણ નહીં હોવાથી પ્રગટ કર્યું નથી૧૩ના જીનબલ વર્ણન નામે અડતાળીસમું સ્થાનક સમાપ્ત. હવે ઉત્સધાંગુલ અને આત્માગુલ વડે જીનેનું દેહપ્રમાણુ કહે છે. मूलम्--पणधणुसय 1 पन्नहसु ८,दस पणसु,५ पण हसु अ८ धणुहहाणी, नवकर 23 सत्तुस्सेहो 24, आयंगुलवीससय सब्वे 24 // 130 // उत्सेधांगुल देहमानं ४८-आत्मां गुलदेहमान 50 છાયા--પરત થતુ પંડ્યારા, રાપણું પાષ્ટમુર ઘતુની नवकरसप्तोत्सेधा-वात्माङ्गलावशतिशतमिताःसर्वे // 130 // ભાવાર્થ–પ્રથમછનવરશ્રીરૂષભદેવનું દેહપ્રમાણ પાંચસે (500) ધનુષ ત્યાર પછી અજીતનાથથી આરંભી સુવિધિનાથ સુધી આઠ જીનેશ્વરના દેહનું પ્રમાણ અનુકમે પચાશ પચાશ એ જાણવું, જેમકે-અજીતનાથને દેહ સાડાચારસો ધનુષ (450) પ્રમાણ. સંભવનાથને દેહ ચારસો (40) ધનુષ પ્રમાણ. શ્રી અભિનંદનને દેહ સાડાત્રણસો ધનુષ (350) પ્રમાણ સુમતિનાથ દેહ ત્રણસો (300) ધનુષ પ્રમાણ પાપ્રભને દેહ અઢીસ (250) ધનુષ પ્રમાણ. સુપાર્શ્વનાથને દેહ બસે (200) ધનુષ પ્રમાણે ચંદ્રપ્રભને દેહ દેહ (150) ધનુષ પ્રમાણ છે.
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy