SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ-જગત જનનું કલ્યાણ કરવાથી શ્રેયાંસ નામ થયું અને તેમની માતાએ ગર્ભના પ્રભાવથી દેવીએ અધિષ્ઠિત શય્યાનું આક્રમણ કર્યું. વળી તે સર્વને કલ્યાણ કારી સુખકારી થયું તે ઉપરથી વિશેષ શ્રીશ્રેયસ નામ જાણવું (11) સુર દેવ હરી ઇદ્ર અને વસુ નામના દેવ વિશેષ એ સવેને પૂજ્ય હવાથી વાસુપૂજ્ય નામ જાણવું તેમજ તેમના પિતા વાસુપૂજયના સમાન નામ ઉપરથી વિશેષ નામ વાસુપૂજ્ય જાણવું (12) 113 છે मूलम्-विमलो दुहा गयमलो, गम्भे मायावि विमलबुद्धितणू 93 / नाणाइअणंतत्ता, तो गंतमणिदाममुमिणाओ 424 નિતિઃ] छाया-विमलोद्विधा गतमलो-गर्भमाताऽपिविमलबुद्धितनुः / ज्ञानाधानन्त्यत्वा-दनन्तोऽनन्तमणिदामस्वप्नतः // 114 // ભાવાર્થ–બાહ્ય-શરીર સંબંધી અને આત્યંતર એટલે મન સંબંધી કામ ક્રોધાદિક સર્વ મળને વિશેષ પ્રકારે નાશ થવાથી સામાન્ય નામ વિમલનાથ જાણવું અને ભગવાન પિતે ગર્ભસ્થાનમાં આવ્યા તે સમયે માતાની બુદ્ધિ અને શરીર બંને નિર્મલ થવાથી વિશેષ પણે વિમલનાથ અભિધાન જાણવું. (13) જ્ઞાન, દર્શન અને ચારિત્રના અનંતપણાને લીધે પ્રભુનું નામ શ્રી અનંતનાથ જાણવું વિશેષ પણે ગર્ભ સમયે પિતાની માતાએ અનંત-એટલે મહેતા પ્રમાણવાળી મણિરત્નની માળા સ્વપ્નમાં જોઈ. તેથી તેમનું નામ અનંતનાથ રાખવામાં આવ્યું છે. (14) 114
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy