SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષથી ચંદ્રના સરખી શરીરની કાંતિ હેવાથી ચંદ્રનું લાંછન હોવાથી અને માતાને ચંદ્રપાન કરવાને દેહલે થવાથી આઠમા જીતેંદ્રનું નામ ચંદ્રપ્રભ જાણવું (8) 111 મુ–કુરિયા વિરો, સર્વ ઉપ બાળી વિ જન્મજા लम्मि / 9 / जयतावहरो सियलो, अंबा करफाससमि વિવાદ | 22 // छाया--शुभक्रियया मुविधिः, स्वयमपि जनन्यपि गर्भकाले / जगत्तापहर शीतलो-ऽम्बोकरस्पर्शशमितपितृदाहः / 112 ભાવાર્થ–પ્રભુ પિતે પણ શુભક્રિયા કરે છે માટે તેમનું નામ સામાન્ય પણે સુવિધિનાથ જાણવું, તેમજ ગર્ભ સમયે તેમની માતા પણ શુભ કિયા કરવામાં વિશેષભાવ વાળી થઈ તેથીજ નવમાતીર્થંકરનું નામ વિશેષપણે સુવિધિનાથ જાણવું છે 9o તેમજ જગતના સર્વ જીને વિવિધતા૫ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ સર્વ તાપને દૂર કરવાથી શ્રીશીતળનાથ નામ થયું અને ગર્ભ સમયે પિતાની માતા–નંદાના હસ્તના સ્પર્શથી પિતાને દાહજવર શાંત થયો તેથી દશમા જીનવરનું નામ વિશેષ પણે શીતલનાથ જાણવું છે 10 112 . मूलम्-सेयकरो सिज्जंसो, जणणीए देविसिज्जअक्कमणा 11 / सुरहरिवमूहि पुजो, पिउसमनामेण वसुपुज्जो१२ छापा--श्रेयस्करः श्रेयांसो-जनन्या देवीशय्याऽऽक्रमणात् 11 // . मुरहरिवमुभिःपूज्यः, पितृसमनाम्ना वासुपूज्यः 92 // 113
SR No.004474
Book TitleSaptatishatsthanprakaranam
Original Sutra AuthorN/A
AuthorSomtilaksuri, Ruddhisagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1934
Total Pages366
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy