________________ આભાર.! અનુમોદનીય... અનુકરણીય...! પ શાસ્ત્રસંદેશમાલાના * અઢારમા ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પૂ.આ.ભ. શ્રી વિજય જિનપ્રભસૂરીશ્વરજી म.सा.ना शिष्यरत्न પૂ.મુ.સી કારપ્રભાવજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ઝાલાવાડ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ ટ્રસ્ટ સુરેન્દ્રનગર તરફથી શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યની નિધિમાંથી લેવામાં આવેલ છે. તેની અમો ભૂરી...ભૂરી... અનુમોદના કરીએ છીએ.... શ્રી સંઘ તથા ટ્રસ્ટીગણના - અમો આભારી છીએ ..! - શાસંદેશમાલા :::viji