________________ પ. પૂ. પંડિત શ્રીરૂપવિજયજીકૃત પીસ્તાલીસ આગમની મોટી પૂજા શ્રી ચઉસરણપયન્ના સૂત્ર પૂજા દુહો II શ્રતધર વીરજિગંદના, ચઉદ સહસ અણગાર; પ્રત્યેકબુદ્ધ તેણે રચ્યા, પઈલા ચઉદ હજાર III. સંપ્રતિ પણ વરતે ઘણાં, પણ દશનો પડઘોષ; તે આગમને પૂજતો, કરે પુણ્યનો પોષ ||રાાં | જગજીવન જગવાલ હો - એ દેશી ||. ચારિત્ર શુદ્ધ આરાધના, સામાયિકથી થાય લાલ રે; સાવઘયોગને છાંડતાં, પાતક દૂર પલાય લાલ રે...ચા...// II દર્શનાચારની શુદ્ધતા, ચઉવીસન્થ થાય લાલ રે; ગુણ ગાતાં જિનરાજના, સમકિત દૂષણ જાય લાલ રે...ચા...//રા જ્ઞાન દર્શન ચારિત્રના, આરાધક ગુરુરાય લાલ રે; દ્વાદશધા વંદન કરી, પૂજે શ્રીગુરુરાય લાલ રે...ચા./I3II અતિક્રમ વ્યતિક્રમ વ્રતતણાં, દર્શન ચરણને નાણ લાલ રે; તેહનાં દૂષણ છેડીયે, પડિક્કમણું તે જાણ લાલ રે..ચા...જા.. વ્રણ રુઝે જેમ પટ્ટિએ, તિમ કાઉસગે દોષ લાલ રે; પડિક્કમતાં બાકી રહ્યા, કરીએ તેહનો દોષ લાલ રે...ચા.1પા ગુણધારણ કરવા ભણી, કરજે દશ પચ્ચખાણ લાલ રે; વીર્યાચાર વિશુદ્ધતા, કરી સઘલે સુહઝાણ લાલ રે...ચા...li૬II ચઉશરણે જિનરાજની, પૂજના કરશે જેહ લાલ રે; જિન ઉત્તમ પદ પદ્મની, રૂપવિજય લહે તેહ લાલ રે...ચા...II૭ના.