SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ श्री चक्षुरप्राप्यकारितावादः અપર્યવસાન રૂપ દોષ પણ આવશે.” એમ કહેવું યોગ્ય નથી કેમકે પ્રાપ્ત એવા મૂર્ત ચન્દ્ર અને સૂર્યના કિરણાદિથી જે અનુગ્રહ-ઉપઘાત થાય છે તે પ્રાપ્ત થયેલી ચક્ષુના અનુગ્રહ ઉપઘાત]. નથી. જેમ સ્પર્શનેન્દ્રિયમાં આવીને, સૂર્ય ચન્દ્રના કિરણો, અનુગ્રહ ઉપઘાત કરે છે પરંતુ સ્પર્શનેન્દ્રિય સૂર્ય ચન્દ્રને પ્રાપ્ત થતી નથી તેમ. 72. इन्द्वर्ककिरणादिना। શ્લોક-પર : અવતરણિકા: હવે તૈયાયિક શંકા કરે છે. अनुग्रहोपघातौ चेत् सुखदुःखात्मकौ ननु। तदा तौ कथमापाद्यौ नयनस्यार्थयोगिनः // 52 // શ્લોકાર્થ: “નનુથી શંકા કરે છે. જો અનુગ્રહ અને ઉપઘાત સુખદુઃખાત્મક હોય તો તે બંને અર્થની સાથે યોગવાળા=સંયોગ સમ્બન્ધવાળા નયનના આપાઘ કેવી રીતે બને? અર્થાત ન બને. કેમકે સુખ અને દુઃખનો આશ્રય તો આત્મા જ છે. 73. अथ नैयायिकः / 74. आत्मन एव सुखदुःखाश्रयत्वात् / શ્લોક-પ૩ : અવતરણિકા : સુખ-દુઃખરૂપ અનુગ્રહ ઉપઘાત વિષયસ્થળે નેત્રની પ્રાપ્તિ થાય ત્યારે થાય છે કે સુખ-દુઃખરૂપ અનુગ્રહ-ઉપઘાત, નેત્ર દેશમાં વિષયની પ્રાપ્તિ થાય ત્યારે થાય છે કે પુષ્ટિ હાનિરૂપ અનુગ્રહ ઉપઘાત નેત્ર દેશમાં વિષયની પ્રાપ્તિ થાય ત્યારે થાય છે કે પુષ્ટિ હાનિરૂપ અનુગ્રહ ઉપઘાત વિષય દેશમાં નેત્રની પ્રાપ્તિ થાય ત્યારે થાય છે. આ ચાર વિકલ્પોમાં પ્રથમ વિકલ્પ અને તૃતીય વિકલ્પમાં તૈયાયિકોની માન્યતા શું છે? તે સ્પષ્ટ કરવા દ્વારા અનુગ્રહોપઘાતની આપત્તિ યોગ્ય નથી એવું સિદ્ધ કરતા શ્લોકદ્રયને કહે છે. દ્વિતીય વિકલ્પ અભ્યપગમ સિદ્ધ છે અને ચતુર્થ વિકલ્પ અસંભવ બાધિત છે. અર્થાત્ દ્વિતીય વિકલ્પ ઉભયપક્ષને માન્ય છે. અને ચતુર્થ વિકલ્પ સંભવી શકે તેમ જ નથી. अवच्छेद्यौ शरीरेणेन्द्रियेण तु न तौ यतः। नेत्रावच्छिन्नतत्प्राप्तिस्ततो न विषयस्थले // 53 //
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy