SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ 20. श्री चक्षुरप्राप्यकारितावादः શ્લોક-૪૪ : અવતરણિકા : કાચાદિને ભેદીને કિરણો પ્રકાશ કરે છે એવું માનનારાઓને બૌદ્ધ મતમાં પ્રવેશની આપત્તિ આપતા કહે છે. काचादिनां तु भिन्नानामुत्पन्नानां च तादृशाम् / आश्रयेद् बौद्धसिद्धान्तं प्रत्यभिज्ञादिसङ्गतिः // 44 // શ્લોકાર્થ : ચક્ષુથી ભેદ થવા છતાં પણ સ્ફટિકાદિ ઉપર રહેલી વસ્તુ પડી જતી નથી તેથી એને ઉપપન્ન કરવા માટે ચક્ષુથી ભેદાયેલા અને ફરી એવા ને એવા ઉત્પન્ન થયેલા કાચાદિને જો માનો તો બૌદ્ધનાં સિદ્ધાન્તને માની લો કેમકે બૌદ્ધના સિદ્ધાન્ત મુજબ સાદશ્યના કારણે ક્ષણિક એવા આત્માદિ પદાર્થોની પણ પ્રત્યભિજ્ઞા સંગત થઈ શકે છે. આશય એ છે કે બૌદ્ધના સિદ્ધાન્ત મુજબ સાદશ્યના કારણે ક્ષણિક એવા આત્માદિ પદાર્થોની પણ પ્રત્યભિજ્ઞા નહિ માનો તો કાચાદિને પણ ઉત્પાદ-વિનાશશાલી માનીને તેની પ્રત્યભિજ્ઞાને સંગત કરી શકશો નહિ. 62. नयनरश्म्यादिना काचादिभेदे प्रत्यभिज्ञाया दुरुपपादत्वमाह / 63. तादृशानां / 64. सादृश्यविषयत्वेन प्रत्यभिज्ञा / 65. घटादेः क्षणित्वेपि तथा प्रत्यभिज्ञाया उपपादयितुं शक्यत्वादिति भावः / શ્લોક-૪૫ : અવતરણિકા : નિગમન કરતાં કહે છે. तस्मात् काचादिभिन्नानां व्यवधायकता स्थितौ। सर्वमेवोपपन्नं स्यात् योग्यतामेव भेजुषां // 45 // શ્લોકાર્થ ? તે કારણથી કાચાદિથી ભિન્ન દ્રવ્યોની વ્યવધાયકતા સ્થિત હોતે છતે યોગ્યતાને જ ભજનારાઓનું બધું જ ઉપપન્ન થાય. શ્લોક-૪૬ : અવતરણિકા : ચાક્ષુષ પ્રત્યક્ષ પ્રત્યે યોગ્યતાને જ કારણ માનવાથી પ્રાપ્ત થતા અન્ય લાભને બતાવતા કહે છે. अल्पाल्पतरभेदेन प्रचितावरणस्य च / मन्दातिशयित-ज्ञानभेदोऽत्र न विरुध्यते // 46 //
SR No.004442
Book TitleChakshurprapyakaritawad
Original Sutra AuthorN/A
AuthorPunyapalsuri
PublisherParshwabhyuday Prakashan
Publication Year2009
Total Pages268
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy