SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત નવતવની શબ્દાર્થ વૃત્તિ સં. ૧૬૮૮ના અમદાવાદ, હાજાપટેલની પોળમાં વૃદ્ધ ઉપાશ્રય મળે મુનિ સહેજવિમલ તથા પં. મેઘવિજય નામના પોતાના શિષ્ય માટે રચી છે. પ્રશસ્તિના અંતે આપવામાં આવેલ એક ઝલક વાંચતા આશ્ચર્ય કરાવે તેવે છે. લેક આ મુજબ છેवृत्तिं लिखित्वा मात्सर्यात् प्रशस्तिं न लिखिष्यति / जिनाशालोपकृत् पापी नरके स पतिष्यति // દંડક સટીક : વિચારવત્રિશિકા તથા લઘુસંગ્રહણીના નામથી ઓળખાતું આ પ્રકરણ ઘવલચંદ્રના શિષ્ય ગજસારમુનિએ રચેલું છે. આ પ્રકરણમાં 24 દ્વારમાં 24 દંડકને ઉતારવામાં આવ્યા છે. , વર્તમાનમાં 42 ગાથામાં પ્રાપ્ત થતું આ પ્રકરણ રત્નચંદ્ર મ.ની ' વૃત્તિમાં 43 ગાથા પ્રમાણ મળે છે તે સમયસુંદર મ.ની વૃત્તિમાં 38 ગાથા પ્રમાણ મળે છે જ્યારે સ્વપજ્ઞ અવસૂરિમાં 39 ગાથા પ્રમાણ મળે છે. : સેળમા સૈકામાં રચાયેલ આ પ્રકરણની વૃત્તિ સમયસુંદર મહારાજે સં. ૧૬૯૬માં અમદાવાદ-હાજા પટેલની પોળના ઉપાશ્રયમાં રચી છે. - દંડક પ્રકરણ ઉપર ભિન્ન ભિન્ન કર્વક વૃત્તિ/અવસૂરિ તેમજ અનેક બાલાવબેધાદિની રચના થઈ છે જેની નામાવલી આ પ્રસ્તાવનાના અંતે છઠ્ઠા પરિશિષ્ટમાં આપી છે. - કપ્રિય બની ચુકેલા આ પ્રકરણના આજ સુધીમાં અનેક ભાષામાં વિવેચન થયા છે. જેમાં ગુજરાતી ભાષામાં અનેક સંસ્થાઓ તરફથી તેના વિવેચને બહાર પડયા છે. તે સિવાય હિન્દી ભાષામાં પણ કેટલાક વિવેચને જોવા મળે છે. જીવવિચાર પ્રકરણને જયંત પી. ઠાકરને અંગ્રેજી અનુવાદ તેમજ ગેરિનનો ફ્રેન્ચ અનુવાદ પણ પ્રકાશિત થયેલ છે.
SR No.004427
Book TitlePrakarantrai
Original Sutra AuthorN/A
AuthorMahabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1989
Total Pages116
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy