SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ-રીકા સાથે ભાષાંતર. 50 ખ્યાનમાં કરેલ છે, માટે અહીં ફરી કહેતા નથી. અહીં પુગલેની એક લાખ સંખ્યા વડે જે અલ્પબદુત્વની વિચારણા કરી તે માત્ર અવ્યુત્પન્નમતિ શિષ્યની બુદ્ધિ વિકાસ કરવા સારૂ જાણવું. વાસ્તવિક રીતે તે જિનેશ્વરભગવાને કહેલા પગલે અનંતા છે. તે તમે જાણે. (36) इति श्रीरत्नसिंहसूरि विरचिता पुद्गल षट्त्रिंशिका टीकायां गुर्जरभाषा श्रीतपागच्छपति पंडितशिरोमणि ज्ञानादिगुणगुणालंकृत श्रीमन्मुक्तिविजयजीगणि शिष्य श्रीमद् पंन्यासजी श्रीकमलविजयगाणि शिष्य; मुनि देवविजयगणिना समर्थिताः कपडवंजाख्यनगरे पूगता सं.१९७२ फाल्गुन मासे शुक्लपक्ष प्रतिपदायां शुभं भूयात् / / // इति सवृत्तिका पुद्गलषविंशिका समाप्ता // બ પુદ્ગલ ષત્રિશિકામાંથી સારાંશ. 1 ભાવ અપ્રદેશ, કાલ અપ્રદેશ, દ્રવ્ય અપ્રદેશ, ક્ષેત્ર અપ્રદેશ. ભાવ અપ્રદેશ પુદગલ કહેતાં પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ ભાવપર્યાયે અનંતા છે, છતાં જ્યારે એક ગુણ કાલો, રાતે, તેમજ એક ગુણ રસ, ગંધ, સ્પશાદિની વિવક્ષા કરવામાં આવે ત્યારે તેને ભાવ અપ્રદેશ કહે છે. અથવા ભાવને આશ્રિ અપ્રદેશ કહે છે. 2 કાલ અપ્રદેશ પુદગલ કહેતાં પુદગલને સ્થિતિ કાળ ઘણે છે, છતાં પ્રથમ એક સમય સ્થિતિકાળ દરેક પુદગલના ફેરફારને લીધે વિવક્ષા કરવામાં આવે ત્યારે તેને કાલથી અપ્રદેશ કહે છે,
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy