SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાણુખંડ છત્રીશિ. 3 અવગાહનાસ્થિતિકાળ કહેતાં, પુગળના શરીરનું પરિણામ-વા-કદ. 4 વ્યસ્થિતિકાળ કહેતાં, જેટલા પરમાણુઓનું બનેલ દ્રવ્ય તેને સ્થિતિકાળ. 5 ભાવસ્થિતિકાળ કહેતાં, રૂપ રસાદિનું કાયમ ટકવું, ક્યાં સુધી તેને સ્થિતિકાળ. આ ચારેની પરસ્પર અલ્પ-મહત્વની વિચારણા કરવી. 6. સર્વથી શેર ક્ષેત્રસ્થિતિકાળ છે. ક્ષેત્ર અરૂપી તેમજ સંજક ન લેવાથી.' ( 7 ક્ષેત્રસ્થિતિકાળ કરતા અવગાહનાસ્થિતિકાળ અસંખ્યાત ગુણો છે. કારણ કે પુગળસંબંધી ક્ષેત્ર તે તેજ સ્થળે મળે છે, પણ અવગાહના તે તે ક્ષેત્રમાં મળે તેમજ અન્ય ક્ષેત્રમાં પણ મળે, શરીરનું કદ ચાલ્યું જતું નથી. ચાલ્યું જ્યારે જાય કે શરીરમાં સંકેચ વિકેચ થાય છે. ' 8 ક્ષેત્રસ્થિતિકાળ સંકોચ વિકેચરહિત અવગાહના સ્થિતિકાળ સાથે નિયમિત છે. પણ અવગાહન સ્થિતિકાળ ક્ષેત્રસ્થિતિકાળ સાથે નિયમિત નથી. કારણ કે અવગાહના તેજ ક્ષેત્રમાં પણ તેજ રહે છે તેમજ બીજા ક્ષેત્રમાં પણ તેજ અવગાહના રહે છે. પણ ક્ષેત્ર બદલી જાય છે. 9 અવગાહના સ્થિતિકાળ કરતાં દ્રવ્યસ્થિતિકાળ અસંખ્યાત ગુણે છે. કારણ કે સકેચ વિકેચથી અવગાહના ચાલી જાય છે, પણ દ્રવ્યની અંદર રહેલા અમુક પરમાણુઓ તે તે કાયમ રહે છે.• જે સંઘાત અગર ભેદ થાય, તે દ્રવ્યસ્થિતિકાળ ચાલ્યા જાય. 10 અવગાહનાસ્થિતિકાળ, સંઘાત તથા ભેદરહિત દ્રવ્ય સ્થિતિકાળ સાથે નિયમિત છે, પણ દ્રવ્યસ્થિતિકાળ અવગાહના સ્થિતિકાળ સાથે નિયમિત નથી. કારણ કે સકેચ વિકેચદશામાં વ્યસ્થિતિકાળ રહે છે, પણ અવગાહના સ્થિતિકાળ બદલી જાય છે.
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy