SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ-રીકા સાથે ભાષાંતર. - 10 રૂપ, રસ, ગંધ, સ્પશદિ ગુણે ઘણા હેવાથી એક પરમાણુ સ્કંધને વિષે ઘણુ ગુણ રહે છે. આ કારણથી બધા ગુણને નાશ થતો નથી, તેમજ કેટલાક પરમાણુના મળવાથી અગર ચાલ્યા જવાથી દ્રવ્યનું અન્યપણું અગર નાશપણું થયે છતે પણ ઘણું રૂપ, રસ, ગંધાદિ ગુણેની સ્થિતિ હોય છે. જો કે પરિણામાદિ કેટલાક ગુણેને નાશ થાય છે, તે પણ રૂપ રસાદિ ગુણે ઘણા હેય છે. આ કારણથી દ્રવ્યસ્થાનઆયુ કરતાં ભાવસ્થાન આયુ અસંખ્યાત ગણું છે. આ વાત નિશ્ચિત થઈ. ___इति परमाणुविचार प्रतिबद्धा श्रीरत्नसिंहसूरि विरचिता खंडषदात्रीशकाटीकाया गुर्जरभाषा मुनि देवविजयेन समर्थिता पेयापुर नगरे पूर्णगताः सं. 1972 मार्गशिर्ष प्रतिपदायां. A - : છે પરમાણુ ખંડ ષ ત્રિશિકામાંથી સારાંશ. (1) ક્ષેત્રસ્થાન આપ્યુ (2) અવગાહના સ્થાન આયુ (3) દ્રવ્યસ્થાન આયુ, (4) ભાવસ્થાન આયુ. સ્થાન આયુ કહેતાં થિતિકાળ જાણો. 2 ક્ષેત્રસ્થિતિકાળ-એટલે-પુદગળનું એક ક્ષેત્રમાં રહેવું તેને કાળ.
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy