SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ * મૂળાક્ષ સાથે ભાષાંતર રહેલ વડે બધું છે કે રહેલ કેટલાક પરમાણુ તે છોડવાવડે અગર બીજા કેટલાક પરમાણુને ગ્રહણ કરવાવડે જ દ્રવ્યપણું પ્રાપ્ત થયે છતે પણ જ્યાં સુધી પૂવિના પર્યાય જે કૃષ્ણત્વાદિ છેતેને છેડે નહિં. ત્યાં સુધી તેને ભાવ સ્થાન આપ્યું કહેવામાં આવે છે. તે પુદગલો સંબંધી ક્ષેત્ર, અવગાહના, દ્રવ્ય, તેમજ ભાવસ્થાન આયુને આશ્રિ, પરસ્પર જે અલ્પપણું તેમજ વધારેપણું રહેલ છે. તે બાબત વિચાર કરતાં પુદગલનું ક્ષેત્રસ્થાન આયુ સર્વથી અલ્પ છે. તેના કરતાં શેષ બાકીના અવગાહના સ્થાન આયુ આદિ ત્રણ છે. તે યથાર્કમપણે અસંખ્યાતગુણ છે. કેવી રીતે? આ શિષ્ય પ્રશ્ન છે. (1) इमामेव गाथामुत्तरगाथाभिः पप्रश्चयन्नाहखित्तामुत्तत्ताओ, तेण समं बंधपच्चयाभावा। तो पोग्गलाण थोवो खित्तावट्ठाणकालो उ // 2 // અહીં શાસ્ત્રકાર માહારાજ આજ ગાથાને બીજી ગાથાઓ સાથે વિસ્તારથી બતાવતાં ઉત્તર આપે છે. મૂત્રાપુદગલેને ક્ષેત્ર સ્થિતિકાલ અલ્પ છે. કારકે ક્ષેત્ર અમૂર્ત હોવાથી તેમજ અમૂર્ત ક્ષેત્ર સાથે પુદગલેને કેઈ સંબંધ પણ ન હોવાથી (2). * क्षेत्रस्याकाशस्यामूर्त्तत्वेन तेन क्षेत्रेण सह पुद्गलानां विशिटबन्धप्रत्ययस्य विशिष्टबन्धकारणस्य स्नेहादरेभावान्नैकत्र क्षेत्रेऽतिचिरं तिष्ठन्तीति शेषः / अयमभिप्रायः-विवक्षितक्षेत्रे विशिष्टपरिणामवन्तः पुद्गलाधिरावस्थानकारणाभावात् कियन्तमपि कालं स्थित्वा तमेव परिणाममत्यजन्तोऽपरापराणि क्षेत्राणि स्पृशन्तीति यस्मादेवं ततः पुद्गलानां क्षेत्रावस्थानकालः 'थोवो' इति सर्वस्तोक
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy