SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ નિગદ-શિ જીવે, આ બન્ને તુલ્ય છે. હવે વિશેષાધિક જેવી રીતે થાય છે, તે તું સાંભળ (24) इह किलासद्भावस्थापनया कोटीशतसंख्यप्रदेशस्य जीवस्य प्रदेशदशसहस्यामवगाढस्य प्रतिप्रदेशं प्रदेशलक्ष भवति, तच्च पूर्वोतपकारतो निगोदवर्तिना जीवलक्षेण गुणितं कोटीसहस्रं भवति / पुनरपि च तदेकगोलवर्तिना निगोदलक्षेण गुणितं कोटीकोटीदशकप्रमाणं भवति, जीवप्रमाणमप्येतदेव / तथा हि-कोटीशतसंख्यादेशे लोके दशसहस्रावगाहिनां गोलानां लक्षं भवति / प्रतिगोलकं च निगोदलक्षकल्पनानिगोदानां कोटीसहस्रं भवति / प्रतिनिगोदं च जीवलक्षकल्पनात्सर्वजीवानां कोटीकोटीदशकं भवति // 24 // ટીકાથ–અહિં અસદ્દભાવ સ્થાપનાથી સે કેટી પ્રદેશવાલે જીવ આકાશના દશ હજાર પ્રદેશમાં રહીને આકાશના એક એક પ્રદેશ ઉપર પોતાના એક એક લાખ પ્રદેશ રાખે છે. આ લાખ પ્રદેશોને નિગોદમાં રહેલ અનંત જીવ છતાં કલ્પ નાથી લાખ જીવ ગણી તેને ગુણવાથી એક હજાર કેટી છવપ્રદેશે થાય છે. ફરી આ સંખ્યાને એક ગલામાં રહેલા અસંખ્યાતિ નિગેદ છતાં કલ્પનાથી એક લાખ નિગદ ગણી, ગુણવાથી દશ કેટકેટી જીવપ્રદેશ થાય છે. જીવનું પ્રમાણ પણ આટલું જ છે, તે બતાવે છે. કલ્પનાથી સે કોટી પ્રદેશવાલા કાકાશને વિષે કાકાશન દશ હજાર પ્રદેશમાં વ્યાપિને રહેવાવાલા ગોલાઓ એક લાખ થાય છે. એક એક ગોલામાં નિગદ એક લાખ કલ્પેલી છે, એક લાખને એક લાખે ગુણવાથી એક હજાર કેટી નિગદ થાય છે. દરેક વિગેરે જીવ એક લાખ કયા છે, આ એક લાખે ફરી ગુણવાથી દશ કેટાકેટી જ થાય છે. આ મુજબ ઉત્કૃષ્ટપદે જીવપ્રદેશ તથા સમગ્ર જેવો આ બન્ને સરખા થાય છે. (24).
SR No.004422
Book TitlePrakaran Pushpmala
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Devvijay Gani
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages118
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy