________________ જ નિમિત્ત છે જિનશાસનભાસનભાક્ર-સૂરિચક્રચક્રવર્તી-જિનશાસનના અણનમ સેનાની, બાલદીક્ષાયુગપ્રવર્તદેવદ્રવ્યરક્ષક, મોક્ષમાર્ગસાર્થવાહ-સિદ્ધાંતરક્ષક, સુવિશાલગચ્છાધિપતિ સૂરિ “પ્રેમના પનોતા પટ્ટધર વીરપ્રભુની ૩૦મીપાટને દીપાવનાર આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા - સંયમ શતાબ્દી વર્ષ વિ. સં. 1969, પો. સુ. 13 વિ. સં. 2068, પો. સુ. 13