SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રધL6ી અપાદકઠા પચોવચ61, સત્તરમી સદીના મહાન તિર્ધર ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ વિરચિત સ્તોત્ર-સ્તવાદિકની સંસ્કૃત પદ્યમય કૃતિઓનું “યશોભારતી જૈન પ્રકાશન સમિતિ તરફથી પ્રકાશન થતાં હું અત્યંત આનંદ અને અહોભાવની લાગણી બે કારણે અનુભવું છું. પ્રથમ કારણ એ કે એક મહાપુરુષની સંસ્કૃત ભાષામાં પદ્યબદ્ધ થયેલી મહાન કૃતિઓના પ્રકાશનની જવાબદારીથી હું હળવો થઈ રહ્યો છું અને બીજું કારણ એ કે તમામ કૃતિઓ હિન્દી અર્થ સાથે બહાર પડી રહી છે તે. હિન્દી ભાષાંતર સહિત આ સ્તોત્ર હેવાથી તેનું પઠન-પાઠન જરૂર વધવા પામશે. ભક્તિભાવ ભરી તથા કાવ્ય અને અલંકારની દષ્ટિએ શ્રેષ્ઠ ગણુતી કૃતિઓનો આલાદક રસાસ્વાદ વાંચકે જરૂર અનુભવશે, એ દ્વારા જીવનમાં અનેક પ્રેરણુઓ મેળવી અનેક આત્માઓ ભક્તિમાર્ગોન્મુખ બનશે, અને વીતરાગની ભક્તિ જીવનને વીતરાગભાવ તરફ દોરી જશે. આ કૃતિઓ પૈકી અમુક કૃતિના તથા અન્ય કૃતિઓના કેટલાક કોના પ્રાથમિક ગુજરાતી અનુવાદો મેં કરેલા. જે કૃતિઓ દાર્શનિક તથા તર્કન્યાયથી વધુ સભર હતી તે કૃતિઓના અનુવાદનું કાર્ય એકાંત અને ખૂબ સમય માગી લે તેવું હતું, વળી અમુક કૃતિઓ તથા
SR No.004396
Book TitleStotravali
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharati Jain Prakashan Samiti
Publication Year1975
Total Pages384
LanguageSanskrit
ClassificationBook_Devnagari, P000, & P055
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy