SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જથ્થાબંધ ચશ્મીને ખાઓ મંગાવે છે. સાબુ બનાવાય છે. અને જીવદયાના હિમાયતી મહાશયો રેક-ટોક કે શણ-ત્રાસ વગર પરખે છે, ખરીદે છે અને અનેક બનાવટોમાં ભેળવીને વ્યાપાર કરે છે. - વર્તમાનકાળમાં ઘણું આય કુટુંબના ભાગ્યશાળી મહાશયોને, હિંદુસ્તાનના રીત રીવાજોની ખબર પણ નથી. પરંતુ કૃશ્ચિયન રીત રીવાજેની અસર વધતી જાય છે. દવાખાનાઓમાં ડેકટરે-નરસે(શિષ્ટ)ના પહેરવેશ અને વર્તન લગભગ હિંદુસ્તાનનું ગયું અને પદેશનું આવ્યું છે, ફલ્યું ફુલું ઝળકે છે. ટ્રેઈનની મુસાફરી કરનારાઓ પાસે મચ્છીના ટોપલાવાળાને કે મટનના વાપરનારાને લગોલગ બેસવા નિષેધ કરી શકાતું નથી. ઢેઢભંગી જ પાણી પાનાર હોવા જોઈએનાં સમર્થન વધ્યા છે. જ્ઞાતિ ભેદ બતાવનાર સરકારના ગુનેગાર લેખાય છે. પ્રાણિ માત્રની દયાના ઉપાસકે આપણે ભૂલા પડયા છીએ. છે. સરકારી ન્યાય-નીતિઓ અને કાયદાઓ ભૂતકાળમાં ધર્મની મુખ્યતાવાળા હતા. આજકાલના કાયદાઓએ પણ પરદેશનું વલણ પકડવા માંડ્યું છે. કલ્યાણ અને સ્વર્ગવાસની ઉજવણીની જગ્યાએ જયંતી ઉજવાવા લાગી છે. પિતાની પરંપરાના અનુષ્ઠાને છોડીને પ્રાર્થનાઓ પ્રારંભાઈ છે. હિંદુધર્મ અને જૈનધર્મના રીત રીવાજોમાં પણ કૃશ્ચિયન રીવાજો પસવા લાગ્યા છે. માનવ સેવા તે જ પ્રભુસેવાના કૃશ્ચિયન સૂત્રને પ્રચાર વધે છે. પ્રશ્ન :- પ્રભુસેવા કરતાં મનુષ્ય સેવાનું ફળ મોટું છે. એમ નહીં ? જેને સેવાની જરૂર નથી તેની સેવા કરવાની શી જરૂર ? જે.
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy