SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ નિગદના સૂક્ષ્મ. અને બાદર ભેદ, અભક્ષ્ય અને અનંતકાયની સમજણ, હિંસાના અનુબંધ હેતુ-સ્વરુપત્રણપ્રકારે, રાગદ્વેષ, ચારકષાય, ચારસંસા, ચારવિકથા, પાંચ-આશ્રવ, પાંચક્રિયા, પાંચમિથ્યાત્વ, પાંચપ્રમાદ, આઠપ્રમાદ,. આઠમદનાં સ્થાન, નવનિયાણુ–દેવ-ગુરૂ-ધર્મની શુદ્ધતા–આવી હેય, ય, ઉપાદેય વસ્તુઓ જૈનાગ સિવાય અન્યત્ર જોવા મળતી નથી. છે જ નહી. પરંતુ વધારામાં ઈશ્વરને બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરને. અથવા દરેક દર્શનકારએ પિતાના ચમત્કાર બતાવનાર દેવોની માન્યતા સ્વીકારીને, અને તેમની પ્રાર્થના કરવાને જ ધમમનાવીને-હિ સાન દ્ર માગને પ્રોત્સાહન આપ્યું છે. . લગભગ ઘણા દર્શનકારોએ “અહિંસા પરમ ધમ.” માન્યો. ખરે પણ જરાપણ આચરણમાં મુક્યો નથી. “અહિસા પરમે ધર્મ :" ખેલનારા, સાંભળનારા અને સમજનારા અહિંસાને વર્તનમાં મુકે છે. પ્રાણિઓને મારી નાખીને–તેમના શરીરમાંથી નિકળેલુ માંસ, આમીષ, મટન, ખવાય જ કેમ? કતલખાનાં રહે જ કેમ? " માંસને ખાના રાક્ષસે જેવા છે.” આમ કહેવામાં આવે છે તે અનુભવથી સારું લાગે છે, પ્રાણીઓના કાન ફાડી નાખે તેવા પડકારો સાંભળવા છતાં જેમને દયા આવતી જ નથી. તેવાઓ અહિંસા પર ધમઃ માત્ર બેલે તેનાથી લાભ શું ? પ્રશ્ન-આપણી વર્તમાન સરકારે અહિંસાને માને છે ને? ઉત્તર-હિંદુસ્તાન પ્રજાસત્તાક થયું. અને ચુંટાએલાઓનું રાજ્ય . બન્યું. ત્યારથી. મુસલમાને અને અંગ્રેજોના રાજ્યકાલમાં હિંસા થતી હતી. તેનાથી હજારે ગુણી હિંસા વધી છે. તેથી આપણે તેઓને પુછીયે છીએ કે અહિંસા કહેવાય કોને?
SR No.004381
Book TitleSubhashit Sukt Ratnamala Sanskrit
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1972
Total Pages576
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy