________________ शास्त्रस्योपनिषद् योगो, योगो मोक्षस्य वर्तिनी / કસપાયરીમનો યોકો, ચોકI: ન્યાવિહારમ્ -બત્રીશી-૨૧/૧ યોગ સમગ્ર શાસ્ત્રોનું ઉપનિષદ્ છે, યોગ મુક્તિનો માર્ગ છે, યોગરાગ-દ્વેષ આદિ અપાયોને દૂર કરનાર છે અને યોગ સઘળાયે કલ્યાણનાં કારણ સ્વરૂપ છે. યો: ન્યત: શ્રેદી, યોગશ્ચિત્તામળિ: પર: || યોગી: પ્રધાનં ધર્માનાં, યોગ: સિદ્ધઃ સ્વયં પ્રદ: II- યોવિન્દુ-રૂ૭ યોગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે, યોગ શ્રેષ્ઠ ચિંતામણિ રત્ન છે, યોગ સર્વધર્મોમાં પ્રધાન છે અને યોગ સ્વયં મુક્તિને ધરનાર છે. योगेनाऽवाप्यते ज्ञानं, योगो धर्मस्य लक्षणम् / योगमूला गुणास्सर्वे, तस्माद् युक्तस्सदा भवेत् / / - बौद्धायन धर्मसूत्र યોગથી જ્ઞાન મળે છે, યોગ એ ધર્મનું લક્ષણ છે, સર્વેગુણો યોગના કારણે છે. તેથી હંમેશાં યોગયુક્ત બનવું. दृढप्रहारिशरणं चिलातीपुत्ररक्षकः / જ પાપતાં યોજા: પક્ષપાતાત્ર શd -બત્રીશી-૨૭/૨૭ દૃઢપ્રહારિને શરણભૂત અને ચિલાતીપુત્રનો રક્ષક એવો યોગ પાપી જીવો પ્રત્યે પણ ‘એમને મોક્ષે નથી લઈ જવા' એવા પક્ષપાતથી શંકાશીલ હોતો નથી. मोक्षण योजनाद् योगः सर्वोप्याचारः इष्यते / વિશિષ્ટ સ્થાનવર્ધાજીનેવાડયાવર: // - જ્ઞાનસાર-૨૭/૧ મોક્ષની સાથે જોડનાર હોવાથી સઘળો પણ ધર્મવ્યાપાર એ (સામાન્ય પણે) યોગ જાણવો અને વિશેષરૂપે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન વિષયવાળો ધર્મવ્યાપાર યોગ જાણવો. બ્રિકેશ