SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 1 0 योगविशिका प्रकरण सटीक, सानुवाद, गाथा-१ अतिचाररहिताधिकगुणे गुर्वादौ विनयवैयावृत्त्यबहुमानाद्यन्विता हीनगुणे निर्गुणे वा दयादानव्यसनपतितदुःखापहारादिगुणप्रधाना मध्यमगुणे चोपकारफलवत्यधिकृतधर्मस्थानस्याहिंसादेः प्राप्तिः सिद्धिः / उक्तं च - "सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया / ધ વિનયવિધુતા, દીને 2 રવિનુસાર " [પોરૂ-૨૦] તિતા અંધકારને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. રાગ, દ્વેષ કેઅજ્ઞાનની પ્રબળતામાંથી અર્થાત્ કે ક્રોધ, માન, માયા, લોભ, વિષયાસક્તિ અને સંશય, વિપર્યય કે અનધ્યવસાયરૂપ અજ્ઞાનની પ્રબળતાના યોગે આવો દિશાભ્રમ થાય ત્યારે આચારાંગ, યોગશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે, તે મુજબ તેની પ્રતિપક્ષી ભાવનાઓ કરી મનને રાગાદિની પક્કડમાંથી દૂર કરવું જોઈએ. જો આમ બને તો જ માર્ગની યથાર્થ શ્રદ્ધા થતાં મોક્ષમાર્ગમાં નિર્વિને પ્રવૃત્તિ થઈ શકે. - જો જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણેય પ્રકારનો વિનજય થાય,તો જ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ અખંડ રહી શકે. ત્રણમાંથી એક પણ વિઘ્ન ભલે તે જઘન્ય કોટિનું હોય - પણ જો તેનો વિજય ન કરાય તો એ પ્રવૃત્તિ અખંડ રહી શકતી નથી. - અહીં દર્શાવેલ વિઘ્નો - એ પરીષહરૂપ છે. તે બાવીશ પરીષહોનો ત્રણ પ્રકારના વિદ્ગોમાં પ્રાયઃ નીચે જણાવ્યા મુજબ સમાવેશ થઈ શકે છે. 0 જઘન્ય વિનરૂપ બહારથી છ મધ્યમ વિઘ્નરૂપ અંદરથી છે ઉત્કૃષ્ટ વિનરૂપ મનોવિભ્રમ ઉદ્ભવતા પરીષહો ઉદ્દભવતા પરીષહો કરનારા પરીષહો શીત-૩ | શા-૧૧ સુધા-૧ પ્રજ્ઞા-૨૦ ઉણ-૪ આક્રોશ-૧૨ તૃષા-૨ અજ્ઞાન-૨૧ દંશ-૫ વધ-૧૩ રતિ-૭ સમ્યક્ત-૨૨ અચેલ- અલાભ-૧૫ યાચના-૧૪ સ્ત્રી-૮ તૃણસ્પર્શ-૧૭ રોગ-૧૭ ચર્યા-૯ મલ-૧૮ નષેધિક-૧૦ | સત્કાર-૧૯ સામાન્ય વિચારણાના આધારે આ વિભાગ કરવામાં આવ્યો છે. તેને માટે કોઈ આધાર કે પ્રમાણ મળ્યાં નથી. એટલે વિશેષ વિચારણા કરવા માટે ઉપર દર્શાવેલા વિભાગમાં વિલજ્જનો વિશેષ વિમર્શ કરીને વધુ સૂક્ષ્મતાપૂર્વક વિષય વિભાગ કરે તે અપેક્ષિત છે. 4. સિદ્ધિ : 1 - અધિક ગુણવાળા ગુરુ વગેરેના વિનય-વૈયાવચ્ચ બહુમાનાદિવાળી, 2 - હિનગુણ અથવા નિર્ગુણ જીવો પ્રત્યે દયા અને દાન તેમજ આપત્તિમાંથી ઉગારવા આદિ ગુણોથી પ્રધાન કોટિની અને 3 - મધ્યમ ગુણવાળા જીવો પર ઉપકારરૂપે ફળવાવાળી સ્વ ભૂમિકાને અનુરૂપ અહિંસા વગેરે ધર્મસ્થાન-ધર્માનુષ્ઠાનની અતિચાર (દોષ) વિનાની પ્રાપ્તિ એ સિદ્ધિ નામનો આશય છે. ષોડશકમાં કહ્યું છે કે - અહીં તે તે ધર્મસ્થાનની પ્રાપ્તિ તાત્ત્વિક સિદ્ધિ જાણવી કે જે અધિક ગુણવાળા પ્રત્યે વિનયાદિ યુક્ત હોય અને હનગુણવાળા પ્રત્યે દયાદિ ગુણપ્રધાન હોય.”
SR No.004345
Book TitleYogvinshika Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorYashovijay Gani, Kirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2007
Total Pages214
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy