________________ 56. ગુજરાતી તથા ગુ. ના ભાષાંતરવાળી કૃતિઓ 1. અધ્યાત્મમત પરીક્ષા (પ્રાકૃત કૃતિ)ને બાલાવબોધ 2. જ્ઞાનસાર બાલાવબોધ 3. તત્ત્વાર્થાધિગમ સત્ર બાલાવબોધ 4. સંયમશ્રેણિ સજઝાય 1 લો 5. પંચનિગ્રન્થ સંગ્રહણી (પ્રાકૃત) બાલાવબોધ 6. એક આઠ બેલ સંગ્રહ 7. તેરકાઠીઆ નિબંધ 8. કાયસ્થિતિ સ્તવન વગેરે 9. કેટલાક અમુદ્રિત સ્તવને ઉપાધ્યાયના તમામ ગ્રન્થના આદિ અને અન્તના ભાગો અનુવાદ સાથે * તેઓશ્રીના ગુજરાતી ભાષાને સંપૂર્ણ ગદ્ય-પદ્ય સંગ્રહ, તેઓશ્રીની જ મૂલભાષામાં ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી, એક અધ્યયન. * ઉપાધ્યાયજીને પ્રસ્થાનગત આવતો સૂક્તિ, વચન, વગેરે સંગ્રહ * ઉપાધ્યાયજીને પદ્યાત્મક ગ્રન્થના તમામ ક્ષેની સૂચી વગેરે * * * *