________________ 2 કાઠિ એટલે કઠોર, કડક, તેફાની, ધર્મ શ્રવણાદિ કાર્યમાં અંતરાય પાડનાર. આવા કાઠિયા 13 નહિં પણ એથીએ વધુ ગણાવી શકાય, પણ અહીંના મહત્વના તેરની ગણત્રી રાખી છે. એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે નીચે અપાતી તેર કાઠિયાઓની વિભિન્ન સૂચિઓથી કાઠિયાઓની 1 જ રાખી શકતા જાળવી, પણ નામોમાં સમાનતા નથી જાળવી. લિન લિન નામોને એકત્રિત કરવામાં આવે તે સંખ્યા તેરથી વધી જાય. હવે મૂલ વાત કહું કે મળેલી પ્રતિમાં આઠમું પાનું ન હોવાથી બારમા તેરમા કાઠિયા કયા તેને ચોક્કસ નિ થઈ શક નથી. અખંડ પ્રતિ મળે તે જ નિધ થઈ શકે. છ પાનાની પ્રસ્તુત કતિમાં - 1. આલસ, 2. મેહ, 3. નિદ્રા, 4. અહંકાર, 5. ક્રોધ, 6. કૃપણ, 7. શાક, 8. લેભ, 9. ભય, 10. રતિ, 11. અરતિ, ૫છીના 12-17 અસ્પષ્ટ છે. એક બીજી મુદ્રિત પ્રતિમાં - 1. આળસ, 2. મોહ, 3 અવઝા, 4. અહંકાર, 5. ક્રોધ, 6. પ્રમાદ, 7. કૃપણુતા, 8. ભય, 9. શાક, 10. મકાન, 11. ચિત્તવિક્ષેપ, 12. કુતૂહલ, 13. સ્ત્રી વિલાસ, આ રીતે 13 છે. એક જઝાયમ : 1. શાળા, 2. મોહ, 3. અવર્ણવાદ, 4. દંભ, 5. કોપ, 6. પ્રમાદ, 7. કુપs, 8. ભય, 9. શેક 10. અજ્ઞાન, પં. વિકથા, 12. કતલ, 13. વિષય. ઉપરોક્ત સૂચીથી સમજાશે કે નામમાં પરસ્પર માનતા રહી નથી. આ પ્રમાણે તેર કાઠિગાને પરિચય છે. કાયિો ગુજરાતી શબ્દ છે. આ કૃતિ અને ગુજરાતી ભાષામાં છે. તેર કાઠીયાનું ગુજરાતી ભાષામાં સુંદર વર્ણન કરતી પુસ્તિકા વિ. સં. ૨૦૦૬માં બેટાદથી બહાર પડી છે. જેનાં લેખક આચાર્ય શ્રીમાન વિજય સુશીલસૂરીશ્વરજી મહારાજ છે. અને તે પ્રતામારે છપાયું છે. યાવિજય 1. દક્ષ માંબા ગાથા દ્વારા ઉત્તરાખય નિક્તિમાં 13 જણાવ્યા છે. . . 2. અન્યત્ર “રાગાંધ' નામ જોવા મળ્યું છે.