SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ विराधना-विचारः शक्यश्च कुन्थ्वादिस्थूलत्रसजीवविषयकस्यानाभोगस्य अपगमः भूयो भूयो निरीक्षणादिनेति / तथाभूतं यत् निरीक्षणं दुस्साध्यमिति संयमो दुराराध्यो भणितः / एवं सम्यग् प्रयत्नपरायणानामपि कदाचिस्कुन्थ्वादिस्थूलत्रसजीवविराधना स्यात् , सा च प्रायोऽसम्भविसम्भवेन अवश्यभाविनीति वक्तव्यम् / शक्यपरिहारजीवविषयकप्रयत्नवतोऽपि तत्परिहरणोपायस्यापरिज्ञानात् / साप्यवश्यभाविनी विराधना द्वेधा-अनाभोगमूला अनाभोगपूर्विका 1 अनाभोगमूला आभोगपूर्विका 2 चेति / तत्राद्या प्रतीता / जीवघाते जाते सत्येव तत्परिज्ञानात् / द्वितीया तु निम्नप्रदेशादौ पिपीलिकादिक जीवमदृष्ट्वेवोत्पाटिते पादे जीवं दृष्ट्वाऽपि पादं प्रत्यादातुमशक्तस्य जीवविराधना अनाभोगमूलक एवेत्यग्रे ' तस्स असंचेअयओ' इत्यादिग्रन्थसम्मन्या दर्शयिष्यते / आभोगमूला आभोगपूर्विका च विनाऽपराध मिथ्यादृशोऽपि प्रायोऽनार्यजनस्यैव भवति / सा च नावश्यभाविनी, प्रायःसम्भविसम्भवादिति बोध्यम् / परमनाभोगमूलिकाऽपि स्थूलत्रसजोवविराधना संयतानां तज्जन्यकर्मबन्धाभावेऽपि लोकनिन्द्या भवत्येव / तत्कर्तुः हिंसकव्यपदेशहेतुत्वात् / तथाव्यपदेशोऽपि स्थूलत्रसजोवसम्बन्धित्वेन निजसाक्षात्कारविषयत्वात् / न चैवं केवलिवचसा निश्चिताऽपि सूक्ष्मत्रसजीवविराधना, तस्याश्च छद्मस्थसाक्षात्कारविषयत्वाभावेन हिंसकव्यपदेशहेतुत्वाभावात् / अत एव अब्रह्मसेवायामनेकशतसहस्रपञ्चेन्द्रियजोवविराधकोऽपि એતલાજ માટે “તે માટે સર્વ પ્રકારિ આજ્ઞા અનિં સર્વ પ્રકારિ નિષેધ પ્રવચનને વિષે નથી આય તેલા અને વ્યય તે લાભ વાંછુકવણિગની પરિ' તેણિજ કારણિ “સાદ વેગા થ” એ ગાથાનું વચન પૂર્વઈ દેખાડયું છે. અને જે નઘુત્ત.રાદિકને વિષે છતી જલજીવની વિરાધનાઈ સંયમ તે દુફખેં આરાધ્ય ન કહ્યો, અને કુંથુઆની ઉત્પત્તિમત્રે કહ્યો. તિહાં કારણ-તે જાણવું અને અણજાણવું જ, તે ઇમ-જડેએ સંવતીને બિહું હમેં જીવવિરાધના અણજાણપણુથી તફહે પણિ સ્થાવર અને સુમ-ત્રસજીવ વિષઈઓ અનાભગ તે સર્વાશપથુિં સર્વકાલ સંબંધી. પણિ કિહાંએક અને કિવ રેકિં નહિ. તેહનું ટાલવું તે પ્રયત્ન શતે પવુિં અશક્ય, કેવલજ્ઞાને સાયપણાથી, અને શક્ય તે કુંથ્વાદિક જે ધૂલ-ત્રસજીવવિષઈએ અનાભોગનું ટાલિવું. વારંવાર જોવે કરીને અનિં હિમ જેવું તે દુઃસાધ્યવતી સંયમ તે દુરારાધ્ય કહ્યો. એ સમ્યક્ પ્રયત્નને વિષે તત્પરને પણિ કદાચિત કુંથુઆદિ ધૂત્રસછવની વિરાધના હુઈ. તે તે બાહું અસંભવતી (સંભવતી ) સંભવતે અવયંભાવિની એવું કહેવું સકીઈ એહ પરિવાર છે જેને એહવા જીવવિષયીઓ જે પ્રયત્ન તતને પણિ તેહ વિરાધનાના પરિહરણના ઉપાયના અપરિજ્ઞાનથી. હવે બહાં ભાવકાર્યને વિષે ઉપાયનું જ્ઞાન કારણ કહિઉ છે. જિમ નિrf-trimરિવા રાગાદિના જીપકને નમસ્કાર હ. રાગાદિકને જય તે તેના ઉપાયના જ્ઞાનથી એ છમ કહિઉ વિરાધનાને વિષે પરિહરણના ઉપાયનું અજાણપણું કહિવું. અને ઉપાયના અણજાણપણા આસિરી કિણિકિ મૂખશેખરિ દૂષણ લિવું, તે તેણુિં શકર્તાવાર્થ પણિ જાયે નથી એવું જાણવું. તે પણિ અવશ્ય થનારી વિરાધના તે બિં પ્રકારિ–એક અનાભોગમૂલક અને અનાભોગપૂર્વક 1 અને બીજી અનાભોગમલક પરિણું આભોગપૂર્વક 2. તિહાં પ્રથમ તો પ્રસિદ્ધજ, જે જીવ (ઘાત) થયા પૂઠે તેહના જ્ઞાનથી, બીજી તે નીચા પ્રદેશાદિકને વિષે જવ અણુદેખીને ઉપાડે પાદે વલત છવ દેખીને પણિ પાદ પાછો લેવાને અસમથને વિરાધના તે, અનાભોગ મલેં અને થાતી વેલાં આભેગે એવી જાણવી. છવધાતા સરે
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy