________________ : - ૨ાતો चेह भाजनमणनेन पौषधिकस्यावसातव्यम् / यत्तु तथाभूतस्याऽपि सामायिकस्य भावस्तवत्वेन व्यपदेशः, तद् व्यवहारतः संयतानुकृतिमात्रेणावसातव्यः, निरवद्यत्वात् / तस्य श्रमणकल्पस्यैव श्रमणोपासकस्य सत्त्वात् / यदागमः-'सामाइअम्मि उ कए समणो इव सावओ हवइ जम्ह 'त्ति / श्रीआव०नि० (पृ० 436 गा० 801 ) अत एव कृतसोमायिकः श्रमणोपासकोऽपि श्रमणवत् कुसुमादिमिर्जिनेन्द्रपूजां न करोति, प्रत्याख्यातकरणकारापणारम्भस्य सचित्तस्पर्शस्याप्यकरूप्यत्वात्, श्रमणकल्पत्वभङ्गापत्तेश्च / तथात्वे च जिनाझोलङघनेन पूजाया अप्यनर्थहेतुत्वं स्यात् , ज्ञानादीनां त्रयाणामपि विराधकत्वात् / यदागमः 'आणाइ च्चिअ चरणं तब्भंगे जाण कि न भगति ? / आणं च अइक्कतो कस्साएसा कुणइ सेसं ' // 1 // ति, उपदेशमालायाम् ( गा० 505 ) ननु भोः ! छद्मस्थसंयतानामनाभोगवशेन सम्यग्यतना दुस्साध्या, तेन नद्युत्तारादिनिषेध एव युक्त इत्यस्माकं मतिरिति चेत् / मैवं, विहारादिक्रियामात्रस्योच्छेदापत्तेः, अनाभोगजन्याशक्यपरिहारेण जीवविराधनायाः सर्वत्राऽपि सत्त्वेन सम्यग: यतना दुस्साध्येति सर्वत्रापि वक्तुं शक्यत्वात् / तथा च ' जयं चरे जयं चिढे ' इत्यादिप्रवचनस्य निर्विषयत्वेन तत्प्रणेतुरनाप्तत्वापत्त्या जैनप्रवचनमनुपादेयं स्यात् , अनाप्तमूलकत्वात् / तस्माज्जिनाज्ञा नियमेन यतनाविषयैव भवति / यतनया च प्रवर्त्तमानानां संयतानामनाभोगजन्याशक्यपरिहारेण जायमानं तु द्रव्यतोऽपि जीवघातादिकं संयमपरिणामानपायहेतुत्वेन तज्जन्यकर्मबन्धाभावात् संयम શ્રાવકને તો ભાવસંવ અ૮૫, કરાવવા અને અનુમોદનારૂપ ભ સ્તવના છનાપથી , દ્રવ્યસ્તવ તે બહુ, દ્વિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાનવંતને નિરંતર સાવદ્ય પણિ કલુષિત અધ્યવસાયને વશે તે શ્રાવકની ધાર્મિક-ક્રિયા માત્રને દ્રવ્યતવરૂ૫૫ણાથી. એતલાજ વતી કરિd છે સામાયિક જેણિ એહવો એ શ્રાવક ઉદ્દિષ્ટકૃત ભેજી હુઇ. જે માર્ટિ આગમ છે. એની ચૂણિને એક દેશ જિમ–જે ઉદ્દેશીને કર્યું હુઈ તે કતસામાયિક પવુિં જિમેં એમ તે સર્વવિરતિ નથી. એણિ કારણે તેને ન ક૯૫ઈ દેવું. સામાયિક તે ઈહાં ભજનભવુિં પૌષધાદિકનું જાણિવું. અને જે તેહવાએ સામાયિકને ભાવતવપણિ કહેવું, તે વ્યવહારથી સંયમના અનુકાર માત્રે જાણિવું, નિરવદ્યપણાથી, તેહને શ્રમણ સદશ જે શ્રાવક તેનેજ છતાપણુથી. જે માટે આગમ. સામાયિક કરે હુંતે શ્રમણની પરિ શ્રાવક હુંછે. એટલા જ વતી કર્યું છે સામાયિક જેણેિ એહ શ્રમણોપાસક તે શ્રમણની પરિ છુપાદિકે જિનેન્દ્રની પૂજા ન કરે. પ્રત્યાખ્યાત જે આરંભનું કરિવું અને કરાવવું જેણિ એહવા તે શ્રાવકને સચિત્ત સ્પર્શના પણિ અકયપણુથી. સાધુ સરિખો એહવા પણની ભંગની પ્રાપ્તિ થઈ હતી. વલી તેહવા પર્ણિ જિનાજ્ઞાને’ ઉલંઘ પૂજાનું પણિ અનWહેતુપણું થાઈ. જ્ઞાનાદિક ત્રિણેના વિરાધકપણાથી. જે માર્ટિ આગમ-આજ્ઞાઈ જ ચારિત્ર આજ્ઞાભંગે સ્યું તે ન ભાંગે ? ભાંગિજ, એહવું જાણિ આજ્ઞાને અતિક્રમે તે કેહના આદેશથી કરે છે. બીજું પૂછે જે-છદ્મસ્થતીને અનાજોગવશે સન્ યતના તે દુઃસાધ્ય છે. તેતરી નઘુત્તારાદિકનો નિષેધ જ યુકત. એવી અમારી મતિને' (છે) એહવું ને બોલે, તે મ બેલે. વિહારાદિક ક્રિયામાત્રને ઉછેદની આપત્તિ થાઈ વતી-અનામેગે જન્ય અશકયપરિહારિ જીવવિરાધનાને સર્વત્ર છતાં પર્ણિ સમ્યફ પ્રકારે યતના તે દુઃસાધ્ય એહવું સઘલે કહી સકીઈ તે પણાથી. તિવારે “જયણાઈ ચાલિ જયાઈ રિહં' ઇત્યાદિ પ્રવચને નિર્વિષયપણિ તેહના પ્રરૂપનારને દુષ્ટ કહેનાર એવી પ્રાપ્તિ જૈનપ્રવચન અનાદરણીય થાઈ. દુષ્ટપ્રરૂપક જે પુરુષ તેના પ્રયાપણાથી.