________________ 279 अभिनिवेशिमा शोभनत्वस्य मिरासः धर्मे प्रवृत्तिर्न स्यात् / एवं नरकादौ दुःखाद्यमिधायकानि स्वर्गादौ च सुखाद्यमिधायकानि च वचनामि भयलोभवचनानीतिकल्पनापत्तौ नागपुरीयप्रतिमारिमतप्रवेशेन सर्वमपि जैनप्रवचनमयथार्थमेव सम्पद्यतेति परकल्पनाऽनल्पपापहेतुरित्यलं प्रसङ्गेनेति गाथार्थः // 104 / / अथ सिंहावलोकनन्यायेन पराभिप्रायं दूषयन्नाह॥ एएणामिग्गहिआऽभिणिवेसी सोहणोऽरिहंतस्स / भत्तो थुइपमुहेहिं एअंअण्णाण महपावं // 105 // व्याख्या-एतेन-उक्तवक्ष्यमाणयुक्तिप्रकारेण एतदुच्यमानमज्ञानं महापापमित्यन्वयः / अथोच्यमानं किम् ? इत्याह-'आमिग्गहिअ 'त्ति / आमिग्रहिकात्-शाक्यादिमिध्यादृष्टेरमिनिवेशी दिगम्बरादिः, शोभन:-शाक्याद्यपेक्षया दिगम्बरादिः वरीयानित्यर्थः / तत्र विशेषणद्वारा हेतुमाह-यतः सोऽभिनिवेशी किंलक्षणः ? अर्हतो भक्तो-जिनेन्द्रभक्तिकारी, कैः ? स्तुतिप्रमुखैः, स्तुतिर्गुणोत्कीर्तनं तत्प्रमुखैस्तदादिभिः, आदिशब्दात् पूजासत्कारादि बोध्यम् / एवंविधः शाक्यादिर्न भवतीति पराकूतम् / इत्यमुना प्रकारेणोच्यमानमेतदज्ञानमूलकमित्यर्थः / प्राकृतत्वोद्विभक्तिलोपः / अज्ञानं च परस्य अनहद्भक्तस्याप्यर्हद्भक्तत्वेनावबोधात् / तच्चाज्ञानं महापापम् / यदुक्तम्-अज्ञानं कलु कष्टं क्रोधादिभ्योऽपि सर्वपापेभ्यः / यस्माद्धितमहितं वा न वेत्ति येनावृतो लोकः / / 1 // इति गाथार्थः // 105 // __अथाभिनिवेशिनोऽर्हन्नाम्ना क्रियमाणं स्तुत्यादिकमनहत एवेति दृष्टान्तेन समर्थयन्नाह॥ तित्थगरस्स गुणेहिं ससमग्गपरूवगाण थुइपमुहं / जह सुअगीअकुमारी गायइ कीलाविवाहमि // લભના વચન એવી કલ્પનાની પ્રાપ્તિ થિકે નાગરી લુકાના મતને પ્રવેશે સર્વે જૈનપ્રવચન મિથ્યા જ સંપાઈ. તે વતી એવી પરની કલ્પના તે અને૯૫ પાપનું હતું, એ પૂર્ણ પ્રસંગઈ. એ ગાથાર્થ છે 104 છે હિવે સિંહાંવલોકનન્યાયે પરનો અભિપ્રાય તે પ્રતે દષતે કહે છે - એતલે કહેવે આભિગ્રહિકથી અભિનિવેશી તે શાભન. અરિહત થઈ પ્રમુખે ભક્ત છે. એ અજ્ઞાન મહાપા૫. 105 એ કહ્યા અને કહીએ પ્રકારે એ કદિતું અજ્ઞાન મહાપાપ એ સંબંધ. હિવે કહિસ્ય તે કિહ ર તે કહે છે-આભિગ્રહિકથી-શાકયાદિ મિથ્યાદષ્ટિથી અભિનિવેશી દિગંબરાદિક તે ભલે શાક્યાદિકની અપેક્ષ ઈ | દિગંબર તે ભલે એ અર્થ: તિહાં વિશેષણને કહેવું હતુ કહે છે-જે માટે તે અભિનિવેશી અરિહંતને ભક્ત જિનંદ્રની ભક્તિ કરયે સ્તુતિપ્રમુખે-સ્તુતિ તે ગુણનું ઉત્કીર્તન તે પ્રમુખ તેણિ. આદિશબ્દથી પૂજા સત્કાર પ્રમુખ જાણવું. એહો શાકાદિક ન હતું. એ પરનો અભિપ્રાય. એણે પ્રકારિ કહી એ અજ્ઞાનમલક એ અર્થ.. પ્રાકત વતી વિભક્તિ લોપ. અજ્ઞાન તે પરમેં' અરિહંતના અભક્તને' પણિ અરિહંતના ભક્તને' પણિ અવબોધથી “તે અજ્ઞાન તે નિશ્ચયે કષ્ટ ક્રોધાદિક સર્વ પાપથી જેથી હિત અથવા અહિત ન गरेरे अशाने भावो सो' में गाया: / / 105 / / હિવે અરિહંતને નામે કરી સ્તુત્યાદિક તે અણુઅરિહંતનું જ એહવું દષ્ટાંતિ સમર્થ કહે છે– તીર્થ કરને ગુણે પોતપોતાના માર્ગના પ્રરૂપકનાં સ્તુતિપ્રમુખ જિમ સાંભળ્યા ગીત એવી કુમારી मा छ विवान वि. / / 106 / /