________________ મિચ્છામિયા માતાજા સુરિજામ 2% भिप्रायेण धार्मिकानुष्ठानं निजनिजदेवगुरुभक्तिबहुमानदानपूजादि यावत् निजनिजशास्त्राध्ययनाध्यापनादि, तस्मिन् प्रशंसिते सति तस्य गुरोरुपदेशोऽपि प्रशंसितो भवेत् / यमुपदेशमवाप्य सम्यग्दृशामप्यनुमोदनीयानुष्ठानस्यानुष्ठाता सम्पन्नः, स चोपदेशोऽपि निजनिजशास्त्रायत्त इति कृत्वा सह निजनिजशास्त्रेण वर्तत इति सनिजनिजशास्त्रः / चः समुच्चये / आत्मीयाऽऽत्मीयमार्गव्यवस्थापकशास्त्रसंयुक्तः तदुपदेशः प्रशंसित इति गाथार्थः // 82 / / अथ द्वितीयगाथामाह॥ उवएसपसंसाए पसंसिआ जिणमयस्स निंदावि / जं सा तस्सुवएसे णियया णिजमग्गरागेणं // 83 // ___ व्याख्या-उपदेशप्रशंसनया, चकारोऽध्याहार्यः / उपदेशप्रशंसनया च जिनमतनिन्दाऽपि प्रशंसिता भवेत् / कुत ? इति ( तत्र) हेतुमाह-यद्-यस्मात् सा निन्दा तस्योपदेशे नियता-निश्चिता, जैननिन्दामिश्रित एवान्यतीर्थिकोपदेशो भवति / उपदेशो हि सर्वेषामपि वादिनां निजनिजमार्गस्थैर्यादिहेतव एव स्यात् / स्वमार्गस्थेयं च परमतदोषदर्शनेनैव स्यात् / यावत् परमतमुद्भाव्य दूषितं न स्यात् , तावत् પિતા પોતાના શાસ્ત્રના અધ્યયન અધ્યાપનાદિક, તે પ્રશંસે હું તે તે ગુરુનો ઉપદેશ પણિ પ્રશંસ્યો હઈ. જે ઉપદેશ પ્રતે પામીને સમ્યમ્ દષ્ટિને પણિ અનુમોદનીય અનુષ્ઠાનને અનુષ્ઠાતા થયો. તે ઉપદેશપણિ પોતાને શાઅને આયર ઇમ જાગી પોતાને શાઍ વત્ત તે નિશાઍ સહિત. ર તે સમુચ્ચયન અથ બેલેં. આપ આપણા માર્ગનું વ્યવસ્થાપક જે શાસ્ત્ર તેણે સંયુક્ત તેહને ઉપદેશ પ્રશં. છે 82 છે હિવે બીજી ગાથા કહે છે– ઉપદેશની પ્રશંસાઈ જિનમતની નિંદાપણિ પ્રશંસા. જે માટે તે ઉપદેશને વિષે તે નિયત હઈ. પિતાના માર્ગને રાગે કરી. અથવા બાહિરથી લેખ ઉપદેશની પ્રશંસાઈ તે જૈનમતની નિંદાપણિ પ્રશંસી હુઈ. સ્યાથી ? તે ઉપર હેત કહે છે-જે માટે તે નિંદા તે ઉપદેશને વિષે નિશ્ચિત. જેનની નિંદાઇ મિશ્રિત જ અન્યતીર્થકને ઉપદેશ હુઈ, જે માર્ટિ ઉપદેશ તે સર્વે વાદીને આ૫ આપણુ માર્ગનું સ્થિર પાઈ પ્રમુખને હેતને' અથઇ જ હુઈ. પોતાના માર્ગનું સ્થિરપણું તે ૫રમતના દોષને દર્શને જ હુઈ “પરમત ઉઘાડીને જિહાં લગે દૂળ્યું ન હુઈ તિહાંતાઈ પિતાના મતની પ્રવૃત્તિ જ ન હુઈ’ એ વચનથી તિહાં ઉપદેશનો ઉલ્લેખ છે એમ-તિહાં આભિગ્રહિક કહઈ-અમ્હારે જ દર્શને મોક્ષ, વેદબાહ્ય જૈનદર્શનાદિકને વિષે નહી. તે વતી તે દર્શન દૂરથી જ છાંડવું. એ રીતે જૈનની નિંદા તિરસ્કારાદિકે ઘટિત આભિગ્રહિકને ઉપદેશ હુઈ. આભિનિવેશિકનો તો ઉપદેશ-જે અહારું ઈટ જે જૈનદર્શન સિંહ મોક્ષ, જૈનાભાસદર્શનઈ વિષયઈ પણિ નહિં. જેનાભાસાદિકને સંસારમાર્ગ પણિ ક્ષમાર્ગના વિરોધ પણાથી, એ રૂપે જૈનમાર્ગના તિરસ્કાર અપલા પાદિકે ઘટિત પણે કરી ઉપદેશ હુઈ. એહવા તેહના ઉપદેશની પ્રશંસાની આપત્તિથિ જનમાર્ગના તિરસ્કાર–અપલાપાદિકની પ્રશંસા થઈ, તેજ સમ્યક્ત્વના અતિચારને વિષે બીજ જાણવું. - હિવે એહ તેહને ઉપદેશ એ હેતુઈ હુઈ? તે કહે છે–પોતપોતાના માન્યા દર્શનને મેહે. પોતાના માર્ગરાગ વિના પરપક્ષને જે નિષેધ તેને હેતુ જે છે તેને અભાવે તેની નિંદાદિકન સંભવે. નિંદા