________________ अनुमोदनाविनः मोक्षकारणत्वाभावात् / मोक्षकारणानि च सम्यग्ज्ञानादीन्येव 'सम्यग्ज्ञान-दर्शन-चारित्राणि मोक्षमार्ग' इतिवचनात् / परिशेषात् ज्ञेयमेव। पुण्यप्रकृतिलभ्यं च ज्ञानादिकमुपादेयमेव मोक्षकारणत्वात् / एतच्च सर्व सम्यम्हगपेक्षया / मिथ्यादृशां त्वन्यथापरिणतिरुक्ता वक्ष्यते चानुमोदनाविषयविचारे इति / एतेन पुण्यप्रकृतिबन्धस्य कारणमनुमोदनीयं भविष्यतीति शङ्काऽपि परास्ता, बालतपःक्षुत्तृट्सहनरज्जुग्रहविषभक्षणादेरप्यनुमोदनीयत्वापत्तेः / तस्याऽपि देवगतिहेतुत्वेन पुण्यप्रकृतिबन्धहेतुत्वात् / न च शुभाध्यवसायस्तत्र कारणमिति वाच्यम् , शुभभावमन्तरेण जिनोक्तानुष्ठानस्याऽपि वैफल्यात् / तस्माद्यथा शुभभावसंयुक्तं जिनोक्तानुष्ठानं मोक्षकारणं तथा रज्जुग्रहादिकमपि तथाभूतं पुण्यप्रकृतिबन्धकारणमित्यलं प्रसङ्गेनेति गाथार्थः // 64 / / ___अथवं प्रसङ्गागतमभिधायोद्दिष्टत्वेन प्रस्तुतामनुमोदनां विवेचयन्नाह॥अणुमोयणा य दुविहा पसत्थमपसत्थभेअओ णेया। तत्थवि पढमा जिणमयपत्ताणं पुण्णसत्ताणं // 65 // ચાલ્યા–અનુમોદના તાવન દિવિધા, કૃતઃ ? પ્રરાસ્તાગરાત મેતા, માડાગા , ज्ञेया-ज्ञातव्यो / तंत्राऽपि प्रथमा प्रशस्तानुमोदना, केषामित्याह-जिनमतं-जैनशासनं प्राप्तं यैस्ते तथा તેવા, તે જ રૂક્યતો માન્નીચર - “પુણવત્તા " રિ પુરવાનાં, પુષ્ય-પુષ્યાનુપ્રકારે પરિણમે છે. માટે કોઈ હેય ઈ ઉપાદેય અને કેઈ નેય છે. તે જણાવે છે-ચક્રવર્તિ આદિ રાજ્યાદિ સંપદા પુણ્યપ્રકતિથી પમાય છે પણ એ હેય-ત્યાજ્ય જ છે. કારણ–રવરૂ૫થી દુર્ગતિનું કારણ હોવાથી અનર્થ પમાડનાર છે. જેમ વિષાજતૃપ્તિ. જેમ બ્રહ્મદત્ત ચક્રી. વલી બીજો દૂર રહે તેના ફલને ભોગવનાર બૌદત્તને પણ હેયપણે સ્વીકાર છે. જે માટે તેજ ચક્રવર્તિત કહે છે- જેમ કાદવમાં ખુંચેલે હાથી સ્થલને જોઈ કાંઠાને પામતા નથી તેમ અમે કામગુણમાં આસક્ત થએલા સાધુના માર્ગને પામતા નથી.' ઉત્તરાયયનમાં ભગવતી આદિ સૂત્રમાં તીર્થકર ભગવંતે તે જ ઉપદેશ આપે છે. તેમજ ગ્રેવેયક સુધી દેવઋદ્ધિ વિગેરે સ્વરૂપથી દુર્ગતિના હેતુ પણાને અભાવ હેવાથી હેય નથી, અને મોક્ષના કારણપણાનો અભાવ હોવાથી ઉપાદેયપણ નથી. મોક્ષના કારણે સમ્યજ્ઞાન વિગેરે જ. પરિશેષ ન્યાયથી ય જ છે. પુણ્યપ્રકૃતિથી પમાતા જ્ઞાનાદિ મોક્ષનું કારણ હોવાથી ઉપાદેય જ છે. આ બધું સમકિતિની અપેક્ષાએ. મિથ્યાત્રિઓને તે તે જુદા પ્રકારે પરિણમન કહ્યું. અને આગળ અનુમોદનાના વિષય વિચારમાં કહેવાશે. આ ઉપરથી પુણ્યપ્રકૃતિબંધનું કારણ અનુમોદનીય થશે એ શકા પણ દૂર કરી. કારણ–બાલતપ-ભૂખ તરસ સહનરજુ-ગ્રહ-વિવભક્ષણાદિ પણ અનુમોદનીય પ્રાપ્ત થશે. કારણ તે પણ દેવગતિનું કારણ હોવાથી પુણ્યપ્રકૃતિ બંધને હેતુ છે. ત્યાં શુભ અધ્યવસાય કારણ છે. એમ ન કહેવું. શુભ ભાવ વગર જિનેકત અનુષ્ઠાન પણ નિષ્કલ છે. માટે જેમ શુભભાવ સહિત જિક્ત અનુષ્ઠાન મોક્ષનું કારણ છે તેમજ રજજુમહાદિ પણ તેવા પ્રકારનું પુણ્ય બંધનું કારણ છે. આ પ્રમાણે પ્રસંગથી સયું. તે 64 છે હવે ઉપર કહ્યા પ્રમાણે પ્રસંગને પ્રાપ્ત કરીને ઉદ્દિષ્ટપણે પ્રસ્તુત અનુમોદનાનું વિવેચન કરતા કહે છે– મૂલને અર્થ-અનુમોદના તે સુવિા-ર્બિ પ્રકારે છે તે પ્રશસ્ત અપ્રશસ્ત ભેદથિકે જાણવી. તેના વિષય મહિલી પ્રશસ્ત અનુમોદના જિનમત-જિનશાસન પ્રતિ પામ્યા જે પુણ્યાનુબંધી પુણ્યના ધણી ભવ્યજીવ સમ્યગદષ્ટિ તેહનઈ પ્રશસ્ત હાઈ. | 65 /