________________ सह-शतकवृत्ती 1 જ શિકાર શિદિન શરિ– // पडिवज्जिअ केवलिणं केवलिवयणेण कुणउ जिणधम्मं / सो वि तिह करणकारणणुमोअणमेअओ णेओ॥ व्याख्या-केवलिनं प्रतिपद्य-शरणीकृत्य केवलिवचनेन-जिनाज्ञया जिनधर्म करोतु-विदधातु, सोऽपि-जिनधर्मोऽपि त्रिधा-त्रिप्रकार: करण-कारणाऽ-नुमोदनाभेदतः / तत्र करणं स्वयं ज्ञानादिषु प्रवृत्तिः, कारणमुपदेशादिना परैः, अनुमोदना च मनोवाकायैः कृतकारितानुमतिविषयकात्मोत्साहरूपा तन्मूलकतदनुरूपवाक्प्रवृत्तिरूपा च / तत इतरेतरद्वन्द्वः / ताभिर्भदो-विवेकस्ततः करणकारणनुमोदना- . भेदता ज्ञयो-ज्ञातव्य इति गाथार्थः // 59 // अथ त्रयाणामपि भेदानां मध्ये को भेदः प्रधानम् ? इति जिज्ञासायामाह॥ तत्थंवणुमोअणा खलु मूलं धम्मस्स हरिसमूलागा / सा णिमा भव्वाणं अण्णं अण्णेसिमवि हुज्जा // व्याख्या-तत्रापि-तास्वपि-करणकारणानुमोदनासु तिसृष्वपि अनुमोदना, खलुरवधारणे, अमुमोदनैव, प्रधानमिति गम्यम् / कुत ? इति विशेषणद्वारा हेतुमाह-यतः साऽनुमोदना किंलक्षणा. ? धर्मस्य मूलम्-आदिकारणं, तत्राऽपि विशेषणद्वारा हेतुमाह-यतः सा हर्षमूलिका हर्षो-चित्तोत्साहो मूलं यस्याः सा तथा, चित्तोत्साहमन्तरेणानुमोदना न भवतीत्यर्थः / तेन साऽनुमोदना नियमात् भव्याना અથ દ્વિતીયધિકાર. હવે કાંઈક વિશેષથી શિખામણ જણાવે છે– મૂલને અર્થ - પડિવી-શરણ કરીનઈ કેવલી પ્રતઈ-કેવલજ્ઞાની પ્રતઈ કેવલીજિન તેહની આઝાઈ કરીનઈ કરઉ જિનધર્મ પ્રતઈ-જિનના પ્રકાશ્યા ધર્મ પ્રતઈ. તેહજ જિનધર્મ ત્રિણિ પ્રકારે પિતઈ કરવઈ કરીનઈ 1, ઉપદેશ દેવઈ કરીનઈ પરપાઈ કરાવવું ધર્માનુષ્ઠાન 2, અનઈ કર્યા કરાવ્યાં જે ધર્માનુષ્ઠાન તેહનઈ વિષય ચિત્તનો હર્ષ અનઈ તેહવી વચનપ્રવૃત્તિરૂપ જે અનુમોદના 3 ભેદથિકે જાણો 59 વૃત્તિનો અર્થ - કેવલી ભગવંતને સ્વીકારીને-શરણ કરીને કેવલિભગવંતના વચન વડે-જિનેશ્વરની આજ્ઞા વડે જિનધર્મને કરો. તે જિનધર્મ પણ કરવું કરાવવું અને અનુમોદના ભેદથી ત્રણ પ્રકારે છેતેમાં કરવું–સ્વયં જ્ઞાન આદિમાં પ્રવર્તાવું. કરાવવું-ઉપદેશ આદિ વડે બીજા 5 સે. અનુમોદવુંકૃત-કારિત-અનુમતિ વિષયક આત્માનો ઉત્સાહ અને તે મુલક તેને યે 5 વચનની પ્રવૃત્તિ. 5 હવે ત્રણ ભેદની અંદર કો ભેદ પ્રધાન છે ? તે જણાવે છે– મૂલને અર્થ - તે ત્રિણિ ભેદનઈ વિષય અનુમોદના હિંદુ-નિશ્ચય, તેહિજ પ્રધાન કારણ. ધર્મનું મૂલ ઈ. તે અનુમોદના કેહવી છઈ? ચિત્તનો-આત્માનો ઉત્સાહ તે મૂલ છઈ જેહનું એવી તે અનમેદના નિઝમી () નિશ્ચય આસનમુક્તિ 1, સમ્યગ્દષ્ટિ 2 અનઈ સમ્યકત્વાભિમુખ જે ભવ્યજીવ 3, ભવ્ય પ્રાણીનઈ હેઈ ! અનઈ કરવું કરાવવું દૂરભવ્ય અનઈ અભવ્યનઈ પણિ હેઈ. 6 બે વૃત્તિનો અર્થ - કરવું કરાવવું અનુમોદવું એ ત્રણમાં પણ અનુમોદના જ શ્રેષ્ઠ છે. શાથી? એ વિશેષણ દ્વારા હેતુ કહે છે - જે માટે તે અનુમોદના કેવી ? ધર્મનું મૂલ-આદિકારણું છે. તેમાં