SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ફેક્ટ सर्वज्ञ-शतकवृत्ती // तेणं मच्छिअपमुहा सहावकिरिआपरायणा हुंति। ण य जिणकिरिआपेरिअ-किरिआलेसंपि कुब्बंति // ____ व्याख्या-येन कारणेन अनन्तरोक्ता जगत्स्थितिः , तेन कारणेन मक्षिकाप्रमुखाः-मक्षिका-पिपीलिका-दंश-मशकादयः स्वभावक्रियापरायणाः-सहजसमुत्थगमनादिक्रियाकारिणो भवन्ति / न च जिनक्रिया-केवलिनो गमनागमनादिरूपा तया प्रेरिता-तन्निमित्तको या क्रिया तस्या लेशमपि न कुर्वन्ति, केवलियोगहेतुकस्वशरीरसङ्कोचमपि न कुर्वन्तीत्यर्थः / शरीरसङ्कोचस्याऽपि भयजन्यत्वात् , भयं च केवलिक्रियाजन्य कस्यापि न भवति / यदागमः-'अभयदयाण' मिति शक्रस्तवे वृत्त्येकदेशो यथा-'प्राणान्तिकोपसर्गकारिष्वपि न भयं दयन्ते, यद्वा अभया-सर्वप्राणिभयत्यागवती दया-कृपा येषां ते अभयदयास्तेभ्य ' इत्यादि / भयमोहनीयक्षयेण सदैवाऽऽत्मपरभयहेतुक्रियाया अपि परित्यागात् / यदुक्तम्-'स्वयं भयपरिणामः परेषामथ भापन' मित्यादि प्रागुपदर्शितम् / तत्राभयदायकत्वमपि प्राणिनां साक्षात्त्रासादिजनकस्य भयदानस्य राहित्येनावसातव्यं, तथाभूतस्यैव भयदानस्य भयमोहनीयं प्रत्याश्रवरूपत्वात् / यत्तु तीर्थकृदाधुपदेशश्रोतृणां पारत्रिकभयं जायते, तन्न तीर्थकदाधुपदेशजन्यम् / किन्तु नरकादिदुःखतत्प्राप्तिकारणाश्रवविषयकसम्यग्ज्ञानजन्यम् / सम्यग्ज्ञानं च प्राय उपदेशजन्यम् / उपदेशस्तु अनुकम्पामूलकस्वेनानुकम्पारूपो विकृतरुधिरश्राववत् ससर्पबिलगर्तापतिताव्यक्तनिजपुत्राकर्षणवद्वा- भाविभूयोदुःखहेतु વ્યાખ્યા-જે કારણવતી તે જગતની રિથતિ છે, તે કારણિ મક્ષિકા-પિપીલિકા-દેશ-મશકાદિ સ્વભાવે જે ક્રિયાને વિષે તત્પર-સહજે જ ઉત્પન્ન ક્રિયાના કરનાર હુઇ. જિનની ક્રિયા-કેવલીની ગમનાગમનાદિ રૂ૫, તેણી પ્રેરી, એતલેં તે હેતથી ઉપની જે ક્રિયા તેહનો લેશ પણિ ન કરે. કેવલીના યોગ : 35 હેતુથી પોતાના શરીર સંકોચ પણિ ન કરે. શરીરસંકેચને પણું ભયજન્યથી. ભય તે કેવલીની ક્રિયાઈ જન્ય કુણેને ન હુઈ. જે માટિં આગમ-૩માનિ 'સૂરિ વૃત્તિનો એક અંશ કહે છેપ્રાણાંતિક ઉપસર્ગ કરીને વિષે પણિ ભય ન દિઈ. બીજો અર્થ કહે છે સર્વ પ્રાણીનો ભય તેહની ત્યાગવંત દયા છે જેહને, ભગવંતને. ભયમહનીયને ક્ષયે સદાજ પોતાને પરસેં ભયનું હેતુ જે ક્રિયા તેના પરિત્યાગથી. એ તે પૂર્વે દેખાડયું છે, તિહાં અભયદાયકપણું પણિ પ્રાણીને સાક્ષાત ત્રાસાદિકજનક જે ભયદાન તેહને રહિતપણિ જાણવું. તેહવા ભર્યાદાનને ભયમહનીય પ્રતિ આવરૂપચણાથી. જે તે તીર્થક્તના ઉપદેશના સાંભળનારને પરભવનું ભય ઉપજે છે. તે તીર્થકરને ઉપદેશે જન્ય નહીં. તે સ્યું નરકાદિદુ:ખ તપ્રાપ્તિનું કારણ જે આવે તે વિષયીઆ સમ્યગજ્ઞાને જન્ય. સમ્યગજ્ઞાન તે પ્રાહે ઉપદેશે જન્ય. ઉપદેશ તે અનુકંપામુલકપણે કરી અનુકંપારૂપ. વિણઠારૂધિરના શ્રાવની પરે સપસહિતબિલગર્તાને વિષે ૫તિત જે અવ્યકત પિતાનો પુત્ર તેહના આકર્ષણની પરે, થાનાર જે બહુ દુઃખ, તેહનું હેતુ જે પ્રાણાતિપાતાદિ આશ્રવ, તેહના પરિજ્ઞાનને અથે જ. જ્ઞાન તે આ નહી. સંવરરૂપ પણાથી. તે જ્ઞાનનું ફલ તે અજ્ઞાનની નિવૃત્તિ જ જાણવી. અને જે આશ્રવપરિત્યાગનું હેતુ જે પરભવનું ભય તે તે પ્રસંગે ઉત્પન્ન જાણવું. જિમ પ્રદીપનું ફલ અંધકારને અપગમ, અને જે સર્પાદિક અને જે માલાદિક દર્શનથી ઉપનું જે તેનું જ્ઞાન, તેથી ઊપનું જે ભય હર્ષાદિક તે પ્રસંગાગત, જ્ઞાન તે બહુ યથાર્થવસ્તુ વિષઈG પિતાને વૈરી જે અજ્ઞાન, તેહનું બાધક રાગરૂપ જે વરી તેહના નાશને હેતુ. બીજુ કર્તા હેતુ ન પ્રયું જે, દીપ જે અંધકારને પ્રગટ કરે છે, તે જાએ, જે કારણથી સર્વ પિતાના વિષયને સાધે, હાપાદાનાદિકહિં તે પ્રસંગાગત
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy