________________ 146 सर्व-शतकवृत्ती सत्यपि जीवघाते कर्मबन्धाभावो भणितः इति / अत्र वर्जनाभिप्रायस्य कारणं तावत् जीवघाते नियमेन दुर्गतिपातहेतुः कर्मबन्धो भवतीत्यभिप्राय एव / अन्यथा सुगतिहेतुज्ञानादिष्वपि वर्जनाभिप्रायः प्रसज्येत / केवलिनस्तु वर्जनाभिप्रायो न भवत्येव, सर्वकालं सामयिकसातवेदनीयकर्मबन्धकत्वेन दुर्गतिहेतुकर्मबन्धाभावस्य निर्णीतत्वात् / अत एव केवलिनो हेयादीनि वस्तूनि न भवन्त्येवेति प्राग समर्थितम् / किञ्चकेवलिनो वर्जनाभिप्रायाभ्युपगमे ऐहिकपारत्रिकभयमप्यभ्युपगन्तव्यं स्यात् , तस्य भयाऽविनाभावित्वात् / तस्माज्जीवघातस्तज्जनिसकर्मबन्धाभावश्चेत्युभयमपि अनाभोगवन्तं संयतलोकमासाद्यैव सिद्ध्यति / यदागमः , 'उच्चालिअंमि पाए इरिआसमिअस्स संकमट्ठाए / वावज्जेज्ज कुलिंगी मरिज्ज तं जोगमासज्ज ॥१॥ण य तस्स तन्निमित्तो बंधो सुहुमोऽवि देसिओ समए / अणवज्जो उ पओगेण सव्वभावेण सो जम्ह // 2 // ' त्ति, ओघ० (गा० 748, 749). वृत्तिर्यथा-' उच्चालिते' उत्पाटिते पादे सति ईर्यासमितस्य साधोः सङ्कमार्थमुत्पाटिते पादे इत्यत्र सम्बन्धः, व्यापद्येत संघट्टनपरितापनः , कः ? 'कुलिंगी' कुत्सितानि लिङ्गानि-इन्द्रियाणि यस्यासौ कुलिंगी-द्वीन्द्रियादिः, स परितोप्येत उत्पाटिते पादे सति, म्रियते चासौ कुलिंगी 'तं' व्यापादनयोगम् 'आसाद्य ' प्राप्य, न च तस्य तन्निमित्तो बन्धः सूक्ष्मोऽपि देशितः ‘समये ' सिद्धान्ते, किं कारणं ? यतोऽनवद्योऽसौ साधुः तेन व्यापाद-- नप्रयोगेण-व्यापादनव्यापारेण, कथं ? 'सर्वभावेन' सर्वात्मना, मनोयाक्कायकर्ममिरनवयोऽसौ. यस्मात् तस्मान्न सूक्ष्मोऽपि बन्धस्तस्येति' / एवं सत्यपि जीवघातेऽवधको हि अनाभोगवशेन भावतो जीवधाताभावमधिकृत्यावसातव्यः, न पुनद्रव्यतोऽपि, तस्य प्रत्यक्षबाधितत्वात् आगमबाधितत्वाच्च / જાણિવું. અનાભોગ છ વર્જવાના અભિપ્રાયને કહે રાગદ્વેષવંત છદ્મસ્થસંયતને રાગદેષ પણિ હંતવ્ય જીવવિષયી આ નહિં. તે રાગદ્વેષને તેહવા છતે જે છતાપણું હુઈ તે વતી રાગદ્વેષની સત્તાવંત સાધુને વર્જનનાં અભિપ્રાય છતે અનાભોગ વિશે વાત જીવાત તે વ્યહિંસા રૂપ કર્મબંધને હેતુ (નહુઈં. હાં છવઘાતના વર્જવાના અભિપ્રાયવતને છતે છવઘાત પણિ કર્મબંધને અભાવ કહિ. હિવે ઈહા કારણ તે વર્જનાભિપ્રાય, જીવઘા નિયમે જ દુર્ગતિને હેતુ કર્મ બંધ હુએ એ અભિપ્રાય જ. ઈમ નહીં તે સુગતિના હેતુ જે જ્ઞાનાદિક તેને વિષે પર્ણિ વર્જવાનો અભિપ્રાય સંપજે. કેવલી' તે વર્જનાભિપ્રાય ન હુઇજ. સર્વકાલ સામયિક જે. સાતવેદનીયકર્મનઈ બંધપણિ કરી દુર્ગતિનું હેતુ જે કર્મબંધ તેહના અભાવને નિશ્ચિતપણાંથી. એટલા જ વતી કેવલીને હેયાદિક વસ્તુ ન હુઈ. એહવું પવે સમર્થ્ય છઈ. વલી કેવલીને વજનાના અભિપ્રાય માનતે ઈહલોક અને પરલોકનું ભય માન્યું જેઈઈ. તેહનો ભયના અવિનાભાવિપણાથી. તે વતી જીવઘાત અને જીવધાતજનિત કર્મબંધનો અભાવ એ બિહુ અનાભોગવંત સંવતક પામીનઈ જ સીઝઈ. યે વાસ્તી આગમ છે-ઉપાડે પાદે છતે ઇસમિત સાધુને સંક્રમણને અર્થિ ઉપાડે પગે જહાં સંબંધ. ઘટન પરિતાપને, કઉ ? કુત્સિત છે ઇદ્રિય જેહનાં એતલેં ઠીંદ્રિયાદિક, તે પરિતાપ પામે. ઉપાડે પગે તે મ૨ ઈ કલિંગ તે તે હિંસાના યોગને પામીને', પણિ તેહને તે નિમિત્તિઓ બંધ સમ પર્ણિ ન કહિએ સિદ્ધાંતને વિષે'. કારણ? જે તતી નિઃપાપ એ સાધુ. તેણે હિંસાને ગઈ કિમ ? સર્વ પ્રકારઈ મનવચનકાયાનઈ વ્યાપારે નિઃપા૫ છે. જે વતી, તે વતી સૂમપર્ણિ બંધ નહીં તેહને. ઇમ છતે છવઘાતે અવધ ક તે અનાગનઈ વશે ભાવથી જીવઘાતના અભાવ આશ્રયી જાણો. पन्यथा से नीम नली.तने प्रत्यक्षमाययाथी. समागममाया था. . .